ETV Bharat / bharat

લિવ ઈન રિલેશનશીપ મહિલા માટે અપમાનજક: રાજ્સ્થાન માનવધિકાર આયોગ

જયપુર: ન્યાયમૂર્તિ પ્રકાશચંદ ટાટિયા અને મહેશ ચંદ શર્માની ખંડપીઠના આ આદેશમાં કહ્યું કે, કોઈ પણ મહિલાનું લિવ ઈન રિલેશનશીપનું જીવન સન્માનજનક નથી. આદેશમાં લખ્યું કે, પશુવધ જીવન સંવિધાનના મૂળ અધિકાર વિરુદ્ધ છે. ખંડપીઠના નિર્ણયમાં લિવ ઈન રિલેશનશીપ સ્થાપિત કરવાની પ્રવૃતિને રોકવી અત્યંત જરુરી છે. તો રાજ્ય અને કેન્દ્ર સરકાર આ સંબંધમાં કાનૂન પણ બનાવી શકે છે.

author img

By

Published : Sep 5, 2019, 5:03 AM IST

etv bharat rajsthan

ન્યાયમૂર્તિ પ્રકાશચંદ ટાટિયા અને મહેશ ચંદ શર્માની ખંડપીઠે એક નિર્ણયમાં ટિપ્પણી કરતા કહ્યુ કે, લિવ ઈન રિલેશનશીપે મહિલાઓ માટે અપમાનજનક જીવન કહ્યું છે. ન્યાયમૂર્તિ મહેશ શર્માએ પહેલા પણ રાજ્સ્થાન હાઈકોર્ટમાં આપેલા નિર્ણયમાં ચર્ચામાં રહ્યા હતા. ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાના નિર્ણય પણ ચર્ચામાં રહ્યા હતા.

લિવ ઈન રિલેશનશીપ મહિલા માટે અપમાનજક

ખંડપીઠના આદેશમાં કહ્યું કે, ભારતીય સંવિધાનમાં અનુચ્છેદ 21માં વ્યકિતના જીવનનો અધિકારથી તાત્પર્ય વ્યકિત સમ્માન પૂર્વકથી જીવનથી છે. ના કે માત્ર પશુ વધ જીવન જેવું સુપ્રીમ કોર્ટના અનેક નિર્ણયથી અંતિમ રુપથી ધોષિત કરવામાં આવ્યું છે.

આદેશમાં કહેવામાં આવ્યું કે, કોઈપણ મહિલાનું આવું જીવન કોઈ પણ દષ્ટિથી સન્માન પૂર્વક ન કહી શકાય. કોઈ પણ મહિલા તેમના સન્માન પૂર્વક જીવનનો ત્યાગ કરી અપમાનજનક જીવનના રુપમાં જીવન જીવવાનો અધિકાર નથી. આ પ્રકારના જીવનની માંગ કરી મહિલા પોતે તેમના જીવનના મૂળ અધિકારની સુરક્ષા કરી શકતી નથી.

આયોગે સુપ્રીમ કોર્ટના કેટલાક નિર્ણયના ઉદાહરણ આપતા કહ્યું કે, આવા સબંધમાં લિવ ઈન રિલેશનશીપને પ્રોત્સાહન આપવું તો દુર મહિલાઓને દુર રહેવા માટે જાગરુકતા અભિયાન શરુ કરી આવા સબંધથી મહિલાઓને બચાવવી માનવ અધિકાર ,સરકારી વિભાગોની સાથે સરકારનું પણ કર્તવ્ય હોવું જોઈએ.

ન્યાયમૂર્તિ મહેશ શર્મા પૂર્વમાં રાજ્સ્થાન હાઈકોર્ટમાં આપેલા નિર્ણયના કારણે ચર્ચમાં રહ્યા હતા. ન્યાયધીશ મહેશ ચંદ્ર શર્માએ કહ્યું હતું કે, મોર એટલા માટે રાષ્ટ્રીય પક્ષી માનવામાં આવે છે. કારણ કે, તે બહ્મચારી પક્ષી છે.

ન્યાયમૂર્તિ પ્રકાશચંદ ટાટિયા અને મહેશ ચંદ શર્માની ખંડપીઠે એક નિર્ણયમાં ટિપ્પણી કરતા કહ્યુ કે, લિવ ઈન રિલેશનશીપે મહિલાઓ માટે અપમાનજનક જીવન કહ્યું છે. ન્યાયમૂર્તિ મહેશ શર્માએ પહેલા પણ રાજ્સ્થાન હાઈકોર્ટમાં આપેલા નિર્ણયમાં ચર્ચામાં રહ્યા હતા. ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાના નિર્ણય પણ ચર્ચામાં રહ્યા હતા.

લિવ ઈન રિલેશનશીપ મહિલા માટે અપમાનજક

ખંડપીઠના આદેશમાં કહ્યું કે, ભારતીય સંવિધાનમાં અનુચ્છેદ 21માં વ્યકિતના જીવનનો અધિકારથી તાત્પર્ય વ્યકિત સમ્માન પૂર્વકથી જીવનથી છે. ના કે માત્ર પશુ વધ જીવન જેવું સુપ્રીમ કોર્ટના અનેક નિર્ણયથી અંતિમ રુપથી ધોષિત કરવામાં આવ્યું છે.

આદેશમાં કહેવામાં આવ્યું કે, કોઈપણ મહિલાનું આવું જીવન કોઈ પણ દષ્ટિથી સન્માન પૂર્વક ન કહી શકાય. કોઈ પણ મહિલા તેમના સન્માન પૂર્વક જીવનનો ત્યાગ કરી અપમાનજનક જીવનના રુપમાં જીવન જીવવાનો અધિકાર નથી. આ પ્રકારના જીવનની માંગ કરી મહિલા પોતે તેમના જીવનના મૂળ અધિકારની સુરક્ષા કરી શકતી નથી.

આયોગે સુપ્રીમ કોર્ટના કેટલાક નિર્ણયના ઉદાહરણ આપતા કહ્યું કે, આવા સબંધમાં લિવ ઈન રિલેશનશીપને પ્રોત્સાહન આપવું તો દુર મહિલાઓને દુર રહેવા માટે જાગરુકતા અભિયાન શરુ કરી આવા સબંધથી મહિલાઓને બચાવવી માનવ અધિકાર ,સરકારી વિભાગોની સાથે સરકારનું પણ કર્તવ્ય હોવું જોઈએ.

ન્યાયમૂર્તિ મહેશ શર્મા પૂર્વમાં રાજ્સ્થાન હાઈકોર્ટમાં આપેલા નિર્ણયના કારણે ચર્ચમાં રહ્યા હતા. ન્યાયધીશ મહેશ ચંદ્ર શર્માએ કહ્યું હતું કે, મોર એટલા માટે રાષ્ટ્રીય પક્ષી માનવામાં આવે છે. કારણ કે, તે બહ્મચારી પક્ષી છે.

Intro:लिव इन रिलेशनशिप में रहने वाली महिलाएं रखेल की तरह है- राज्य मानव अधिकार आयोग

आयोग ने एक मामले में दिया फैसला, लिव इन रिलेशनशिप को प्रतिबंधित करने की जताई आवश्यकता

जस्टिस महेश शर्मा ओम प्रकाश टाटिया की खंडपीठ ने दिया फैसला


जयपुर (इंट्रो)

लिव इन रिलेशनशिप में रहने वाली महिलाएं 'रखैल' की तरह है। जी हां राजस्थान राज्य मानव अधिकार आयोग ने एक परिवाद पर फैसला सुनाते हुए अपने आदेश में यह बात मानी है। न्यायमूर्ति प्रकाशचंद टाटिया और महेश चंद शर्मा की खंडपीठ के इस आदेश में कहा गया है कि ऐसे पशुवध जीवन संविधान के मूल अधिकार के खिलाफ है और उसके मानवाधिकार के खिलाफ भी है। खंडपीठ ने अपने फैसले में लिव इन रिलेशनशिप स्थापित करने की प्रवृत्ति को रोकना अत्यंत जरूरी माना तो साथ ही आदेश में यह भी कहा कि राज्य व केंद्र सरकार से इस संबंध में कानून बना सकती है।

सुप्रीम कोर्ट के विभिन्न फैसलों का दिया उदाहरण,आदेश में यह कहा आयोग ने-

खंडपीठ ने अपने आदेश में कहा कि भारतीय संविधान में अनुच्छेद 21 में व्यक्ति के जीवन के अधिकार से तात्पर्य व्यक्ति के सम्मान पूर्वक जीवन से है ना कि मात्र पशु वध जीवन से जैसा कि माननीय सुप्रीम कोर्ट के अनेकों अनेक निर्णय से अंतिम रूप से घोषित किया जा चुका है भारतीय संविधान में प्रधान जीवन के मूल अधिकार का त्याग नहीं किया जा सकता। आदेश में कहा गया कि किसी महिला का रखेल जीवन किसी भी दृष्टि से महिला का सम्मान पूर्वक जीवन नहीं कहा जा सकता। रखैल शब्द अपने आप में ही अत्यंत गंभीर चरित्र हनन करने वाला और घृणित संबोधन है अतः किसी महिला द्वारा अपने सम्मान पूर्वक जीवन का त्याग कर अपमानजनक जीवन रखेल के रूप में जीवन जीने का अधिकार नहीं है इस प्रकार से जीवन की मांग कर महिला स्वयं भी अपने जीवन के मूल अधिकारों की सुरक्षा नहीं कर पाती है । आयोग ने सुप्रीम कोर्ट के कई फैसलों का उदाहरण देते हुए अपने फैसले में कहा कि ऐसे रिश्तो में लिव इन रिलेशनशिप को प्रोत्साहन देना तो दूर ऐसे रिश्तो से महिलाओं को दूर रहने के लिए सघन जागरूकता अभियान चलाकर ऐसे रिश्तो की हानियों से महिलाओं को बचाना सभी मानव अधिकार रक्षकों आयोग व सरकारी विभागों के साथ सरकार का भी कर्तव्य होना चाहिए और इसे तत्काल आवश्यक कार्य करना राज्य और केंद्र सरकार का दायित्व भी है।

आदेश की प्रतिलिपि मुख्य सचिव राजस्थान वह अतिरिक्त मुख्य सचिव और गृह विभाग को पालना के लिए प्रेषित की गई।

अपने फैसलों को लेकर चर्चित रहे हैं न्यायमूर्ति महेश चंद शर्मा-

न्यायमूर्ति महेश शर्मा पूर्व में राजस्थान हाई कोर्ट में दिए गए अपने कई फैसलों के कारण सुर्खियों में रहे हैं। खासतौर पर गाय को राष्ट्रीय पशु घोषित करने का सुझाव देने और मोर पर दिए गए अपने अजीब बयान के कारण वह सुर्खियों में रहे हैं। न्यायाधीश महेश चंद शर्मा ने कहा था कि मोर को इसलिए राष्ट्रीय पक्षी बनाया गया है क्योंकि मोर ब्रह्मचारी पक्षी है और वो मादा मोर के साथ कभी सेक्स नहीं करता ,मोरनी तो मोर के आंसू पीकर ही गर्भवती होती है । यहां तक कि भगवान श्रीकृष्ण भी अपने सिर पर मोर का पंख लगाते थे।



Body:1


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.