ETV Bharat / bharat

અજમેરમાં ભયંકર અકસ્માત, 8 લોકોના કરૂણ મોત

author img

By

Published : Sep 22, 2019, 7:16 PM IST

Updated : Sep 22, 2019, 8:55 PM IST

અજમેરઃ અજમેરના માંગલિયાવાસ લવાના હાઇવે પર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 8 લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે.

અજમેરમાં ભયંકર અકસ્માત, 11 લોકોના કરૂણ મોત

અજમેરના માંગલિયાવાસ લવાના હાઇવે પર ટ્રક અને બસ વચ્ચે ભયંકક ટક્કર થઇ હતી, જેમાં 8 લોકોના કરૂણ મોત નિયજ્યા છે, જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થયાની જાણકારી મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે અકસ્માત માંગલિયાવાસ અને વ્યાવર વચ્ચે થયો હતો. આ અકસ્માતમાં 5 લોકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે 3 લોકોએ હોસ્પીટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. હાલમાં મૃત્યુનો આંકડો હજુ સુધી જાણવા મળ્યો નથી.

અજમેરમાં ભયંકર અકસ્માત, 8 લોકોના કરૂણ મોત

અજમેરના માંગલિયાવાસ લવાના હાઇવે પર ટ્રક અને બસ વચ્ચે ભયંકક ટક્કર થઇ હતી, જેમાં 8 લોકોના કરૂણ મોત નિયજ્યા છે, જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થયાની જાણકારી મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે અકસ્માત માંગલિયાવાસ અને વ્યાવર વચ્ચે થયો હતો. આ અકસ્માતમાં 5 લોકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે 3 લોકોએ હોસ્પીટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. હાલમાં મૃત્યુનો આંકડો હજુ સુધી જાણવા મળ્યો નથી.

અજમેરમાં ભયંકર અકસ્માત, 8 લોકોના કરૂણ મોત
Intro:Body:

creat news


Conclusion:
Last Updated : Sep 22, 2019, 8:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.