ETV Bharat / bharat

સોશિયલ મીડિયા પરથી 909 વાંધાજનક પોસ્ટ ચૂંટણી પંચે હટાવી, પેઈડ ન્યુઝના 647 કેસ

author img

By

Published : May 20, 2019, 9:40 AM IST

ન્યુઝ ડેસ્કઃ લોકસભા ચૂંટણી 2014ની સરખામણીમાં આ વખતે પેઈડ ન્યુઝના કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યારે આ વખતે સોશિયલ મીડિયામાંની 909 આપત્તિજનક પોસ્ટ હટાવવામાં આવી હોવાનું ચૂંટણી પંચે જણાવ્યુ છે.

સોશિયલ મીડિયા પરથી 909 વાંધાજનક પોસ્ટ ચૂંટણીપંચે હટાવી, પેઈડ ન્યુઝના 647 કેસ

ચૂંટણી આયોગ દ્વારા આ લોકસભાની ચૂંટણીમાં પેઈડ ન્યુઝની 647 ઘટનાઓ સામે આવી છે. સૌથી વધારે પહેલા ચરણમાં 342 કેસ થયા છે. જ્યારે સાતમાં ચરણણાં 57, પાંચમાં ચરણમાં 8, ચોથા ચરણમાં136, બીજા ચરણમાં 51 તો સૌથી ઓછી ફરીયાદ છઠ્ઠા ચરણમાં માત્ર 1 જ સામે આવી છે. 2014ના લોકસભા ઈલેક્શનમાં પેઈડ ન્યુઝનાં 1,297 કેસ સામે આવ્યા હતા.

પહેલી વાર ચૂંટણીપંચે સોશિયલ મીડિયા ઉપર નજર રાખી અંકુશ રાખવાનો પ્રયત્ન કર્યો હતો. સોશિયલ મીડિયમાં સૌથી વધારે ફેસબુક પરથી 650, ટ્વીટર પરથી 220, શેયરચેટ પરથી 31, ગુગલ પરથી 5 તો વ્હોટ્સએપ પરથી 3 પોસ્ટ હટાવવામાં આવી હોવાનું ચૂંટણી પંચે જણાવ્યુ હતું.

ચૂંટણી આયોગ દ્વારા આ લોકસભાની ચૂંટણીમાં પેઈડ ન્યુઝની 647 ઘટનાઓ સામે આવી છે. સૌથી વધારે પહેલા ચરણમાં 342 કેસ થયા છે. જ્યારે સાતમાં ચરણણાં 57, પાંચમાં ચરણમાં 8, ચોથા ચરણમાં136, બીજા ચરણમાં 51 તો સૌથી ઓછી ફરીયાદ છઠ્ઠા ચરણમાં માત્ર 1 જ સામે આવી છે. 2014ના લોકસભા ઈલેક્શનમાં પેઈડ ન્યુઝનાં 1,297 કેસ સામે આવ્યા હતા.

પહેલી વાર ચૂંટણીપંચે સોશિયલ મીડિયા ઉપર નજર રાખી અંકુશ રાખવાનો પ્રયત્ન કર્યો હતો. સોશિયલ મીડિયમાં સૌથી વધારે ફેસબુક પરથી 650, ટ્વીટર પરથી 220, શેયરચેટ પરથી 31, ગુગલ પરથી 5 તો વ્હોટ્સએપ પરથી 3 પોસ્ટ હટાવવામાં આવી હોવાનું ચૂંટણી પંચે જણાવ્યુ હતું.

Intro:Body:

चुनाव आयोग ने बताया कि लोकसभा चुनाव 2019 के दौरान 647 पेड न्यूज के मामले पाए गए, जबकि विभिन्न सोशल मीडिया मंचों से 909 पोस्ट हटाए गए.



नई दिल्ली. चुनाव आयोग के अनुसार, पेड न्यूज के कुल मामलों में से 57 मामले सातवें चरण के मतदान के दौरान पाए गए, जबकि छठे चरण में एक, पांचवें चरण में आठ, चौथे चरण में 136, तीसरे चरण में 52, दूसरे चरण में 51 और सबसे ज्यादा 342 मामले पहले चरण में पाए गए.आयोग ने बताया कि लोकसभा चुनाव 2014 के दौरान पेड न्यूज के 1,297 मामले पाए गए थे, जो सबसे ज्यादा खराब स्थिति थी.चुनाव आयोग ने पहली बार सोशल मीडिया के लिए ऐच्छिक आचार संहिता लागू की थी और सभी चुनाव क्षेत्रों में विशेषज्ञों और नोडल अधिकारियों को नियुक्त किया गया था.



आयोग ने बताया कि फेसबुक से 650 पोस्ट, ट्विटर से 220, शेयरचैट से 31 और गूगल से पांच व व्हाट्सएप से तीन पोस्ट हटाए गए. सात चरणों में हुए लोकसभा चुनाव के आखिरी चरण का मतदान रविवार को संपन्न हुआ और चुनाव के नतीजे 23 मई को आएंगे.



સોશિયલ મીડિયા પરથી 909 વાંધાજનક પોસ્ટ ચૂંટણીપંચે હટાવી, પેઈજ ન્યુઝના 647 કેસ



ન્યુઝ ડેસ્કઃ લોકસભા ચૂંટણી 2014ની સરખામણીમાં આ વખતે પેઈડ ન્યુઝના કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યારે આ વખતે સોશિયલ મીડિયામાંની 909 આપત્તિજનક પોસ્ટ હટાવવામાં આવ્યો હોવાનું ચૂંટણીપંચે જણાવ્યુ છે.



ચૂંટણી આયોગ દ્વારા આ લોકસભાની ચૂંટણીમાં પેઈડ ન્યુઝની 647 ઘટનાઓ સામે આવી છે. સૌથી વધારે પહેલા ચરણમાં 342 કેસ થયા છે. જ્યારે સાતમાં ચરણણાં 57, પાંચમાં ચરણમાં 8, ચોથા ચરણમાં136, બીજા ચરણમાં 51 તો સૌથી ઓછી ફરીયાદ છઠ્ઠા ચરણમાં માત્ર 1 જ સામે આવી છે. 2014ના લોકસભા ઈલેક્શનમાં પેઈડ ન્યુઝનાં 1,297 કેસ સામે આવ્યા હતા.

પહેલી વાર ચૂંટણીપંચે સોશિયલ મીડિયા ઉપર નજર રાખી અંકુશ રાખવાનો પ્રયત્ન કર્યો હતો. સોશિયલ મીડિયમાં સૌથી વધારે ફેસબુક પરથી 650, ટ્વીટર પરથી 220, શેયરચેટ પરથી 31, ગુગલ પરથી 5 તો વ્હોટ્સએપ પરથી 3 પોસ્ટ હટાવવામાં આવી હોવાનું ચૂંટણી પંચે જણાવ્યુ હતું.

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.