ETV Bharat / bharat

સોનીપતમાં ઝેરી દારુ પીવાથી ત્રણ દિવસમાં 24 લોકોના મોત

author img

By

Published : Nov 5, 2020, 1:05 PM IST

Updated : Nov 5, 2020, 2:30 PM IST

હરિયાણાના સોનીપતમાં લોકોના શંકાસ્પદ મોત થઈ રહ્યા છે. છેલ્લા 12 કલાકમાં રિટાયર્ડ સીઆરપીએફ જવાન સહિત 7 લોકોના મોત થયા છે. તેમજ છેલ્લા 3 દિવસમાં 24 લોકોના મોત થયા છે. લોકોના મોત ઝેરી દારુ પીવાથી થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

liquo
liquo

હરિયાણા: સોનીપતમાં ઝેરી દારુ પીવાથી 24 લોકોના મોત થયા છે. તેમજ અન્ય લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. જેમને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પોલીસે 4 મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડ્યા

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોની પુછપરછ કરવામાં આવતા તેમણે જણાવ્યું કે, ઝેરી દારુ પીવાથી તેમની તબિયત ખરાબ થઈ છે. આ સમગ્ર ઘટના બાદ પોલીસે ગેરકાયદેસર દારુ વેચનારની તપાસ હાથ ધરી છે.પોલીસે 4 મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડ્યા છે. જેમાં રિટાયર્ડ સીઆરપીએફના જવાનના શરીરમાંથી પણ ઝેરીલું રસાયણ મળવાની વાત જાણવામાં આવી રહી છે. તમામ લોકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.

આ પણ વાંચો :

હરિયાણા: સોનીપતમાં ઝેરી દારુ પીવાથી 24 લોકોના મોત થયા છે. તેમજ અન્ય લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. જેમને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પોલીસે 4 મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડ્યા

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોની પુછપરછ કરવામાં આવતા તેમણે જણાવ્યું કે, ઝેરી દારુ પીવાથી તેમની તબિયત ખરાબ થઈ છે. આ સમગ્ર ઘટના બાદ પોલીસે ગેરકાયદેસર દારુ વેચનારની તપાસ હાથ ધરી છે.પોલીસે 4 મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડ્યા છે. જેમાં રિટાયર્ડ સીઆરપીએફના જવાનના શરીરમાંથી પણ ઝેરીલું રસાયણ મળવાની વાત જાણવામાં આવી રહી છે. તમામ લોકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.

આ પણ વાંચો :

Last Updated : Nov 5, 2020, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.