ETV Bharat / bharat

સીતાપુરમાં ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ઈજાગ્રસ્ત

સીતાપુર(ઉત્તરપ્રદેશ)માં જાનમાંથી પરત ફરતાં લોકોની ગાડી બેકાબૂ બનતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. તો બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. હાલ, ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

author img

By

Published : Jan 31, 2020, 10:43 AM IST

3 died in car collision with wall in Sitapur
3 died in car collision with wall in Sitapur

સીતાપુરઃ લગ્નમાંથી પરત ફરતાં લોકોની ગાડી બેકાબૂ બનતાં દીવાર સાથે અથડાઇ હતી જે ગાડીમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકોની ગંભીર ઈજા પહોંચી હતી તો અન્ય એકને સામાન્ય ઈજા થઈ હતી.

બેકાબૂ ગાડી દીવાર સાથે અથડાતા થયેલા ગમખ્વાર અકસ્માતથી અફતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોની મોત થયા હતાં. જ્યારે બે લોકોની ગંભીર ઈજા પહોંચી હતી અને અન્ય એકને સામાન્ય ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી. જેમા ગાડીની ટક્કર મારી ફરાર થયેલો ડ્રાઈવર જહાંગીરાબાદનો હોવાનો સામે આવ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે, સીતાપુરમાં આવેલાં ન્યામપુર પાસે રાત્રે સદરપુર વિસ્તારમાં જહાંગીરાબાદથી લોકો જાનમાંથી પરત ફરી રહ્યાં હતાં. તે દરમિયાન ડ્રાઈવરે ગાડી પર કાબૂ ગુમાવતાં ગાડી દીવાર સાથે અથડાઇને ભીષણ આગ લાગી હતી.

સીતાપુરઃ લગ્નમાંથી પરત ફરતાં લોકોની ગાડી બેકાબૂ બનતાં દીવાર સાથે અથડાઇ હતી જે ગાડીમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકોની ગંભીર ઈજા પહોંચી હતી તો અન્ય એકને સામાન્ય ઈજા થઈ હતી.

બેકાબૂ ગાડી દીવાર સાથે અથડાતા થયેલા ગમખ્વાર અકસ્માતથી અફતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોની મોત થયા હતાં. જ્યારે બે લોકોની ગંભીર ઈજા પહોંચી હતી અને અન્ય એકને સામાન્ય ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી. જેમા ગાડીની ટક્કર મારી ફરાર થયેલો ડ્રાઈવર જહાંગીરાબાદનો હોવાનો સામે આવ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે, સીતાપુરમાં આવેલાં ન્યામપુર પાસે રાત્રે સદરપુર વિસ્તારમાં જહાંગીરાબાદથી લોકો જાનમાંથી પરત ફરી રહ્યાં હતાં. તે દરમિયાન ડ્રાઈવરે ગાડી પર કાબૂ ગુમાવતાં ગાડી દીવાર સાથે અથડાઇને ભીષણ આગ લાગી હતી.

Intro:सीतापुर: बारात में शामिल होकर वापस जा रहे लोगों की बेकाबू कार के दीवार से टकरा जाने के कारण हुए भीषण हादसे में तीन लोंगो की मौत हो गई जबकि दो लोग गंभीर रूप से घायल हो गए. एक व्यक्ति को मामूली चोट आई है जबकि एक बच्ची हादसे में सुरक्षित बच गई. इस हादसे से कोहराम मचा हुआ है.

यह भीषण सड़क हादसा बिसवां लहरपुर मार्ग पर थाना तालगांव अंतर्गत ग्राम न्यामूपुर के पास रात में हुआ.सदरपुर थाना क्षेत्र अंतर्गत जहांगीराबाद कस्बे के लोग एक बारात में शामिल होने गए थे वापसी में उनकी गाड़ी बेकाबू होकर एक मकान की दीवार से टकरा गई. टक्कर इतनी जबरदस्त थी कि गाड़ी के परखच्चे उड़ गए और उसमें सवार तनवीर पुत्र अब्दुल माजिद की घटना स्थल पर मौत हुई तथा दूसरे तौसीफ पुत्र डॉ रहमत अली ने सीतापुर अस्पताल ले जाते वक्त दम तोड़ दिया वंही आरिफ पुत्र मुन्ना की लखनऊ ले जाते समय मौत हो गई जबकि एक घायल अनिल पोरवाल पुत्र स्वर्गीय राम प्रसाद को लखनऊ रैफर किया गया जिसके दोनों पैर फ्रेक्चर हो गए तथा पांचवे अनिल सोनी पुत्र स्व0 सोहन लाल को गंभीर चोट आई जिसको अभी सीतापुर अस्पताल में ही रखा गया वंही उसी कार के अगली सीट पर बैठे संतोष प्रजापति को हल्की चोटे आई थी जिसका उपचार कर घर भेज दिया गया है तथा गाड़ी में एक 2 वर्षीय लड़की बिल्कुल सुरक्षित निकली. गाड़ी की टक्कर होने के बाद ड्राइवर मौके से फरार हो गया ड्राइवर को छोड़कर सभी लोग ग्राम कस्बा जहांगीराबाद थाना सदरपुर के निवासी बताए जाते हैं.Body:सीतापुर से नीरज श्रीवास्तव की रिपोर्टConclusion:9415084887
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.