ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળમાં વીજળી પડતાં 2 લોકોના મોત

author img

By

Published : May 15, 2020, 8:58 AM IST

ગુરુવારે પશ્ચિમ બંગાળના મલ્લારપુર વિસ્તારમાં તેમના ખેતરમાં કામ કરતી વખતે વાવાઝોડા દરમિયાન વીજળી પડતાં બે લોકોનાં મોત થયા હતાં અને ચાર ઇજાગ્રસ્ત થયાં હતાં.

West Bengal
West Bengal

સુરી (WB): ગુરુવારે બીરભૂમ જિલ્લાના મલ્લારપુર વિસ્તારમાં વીજળી પડતા બે લોકોનાં મોત થયા હતાં અને ચાર લોકો ગંભીર ઈજા પહોંચી હતી.

બપોરના સમયે ભારે વરસાદ દરમિયાન એક ખેતરમાં કામ કરતા બંને શખ્સો પર વીજળી પડતા તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમને સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને મૃત જાહેર કર્યા હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, "નજીકમાં અન્ય 4 લોકો પણ બેભાન અવસ્થામાં મળ્યા હતા. તેમને પણ આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. જે હાલ સારવાર હેઠળ છે.

સુરી (WB): ગુરુવારે બીરભૂમ જિલ્લાના મલ્લારપુર વિસ્તારમાં વીજળી પડતા બે લોકોનાં મોત થયા હતાં અને ચાર લોકો ગંભીર ઈજા પહોંચી હતી.

બપોરના સમયે ભારે વરસાદ દરમિયાન એક ખેતરમાં કામ કરતા બંને શખ્સો પર વીજળી પડતા તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમને સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને મૃત જાહેર કર્યા હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, "નજીકમાં અન્ય 4 લોકો પણ બેભાન અવસ્થામાં મળ્યા હતા. તેમને પણ આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. જે હાલ સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.