ETV Bharat / bharat

કોલકાતાની ઝૂંપડપટ્ટીના 16 લોકો કોરોના સંક્રમિત

સ્વાસ્થ્ય વિભાગની જાણકારી અનુસાર કોલકતાના બાગબજારની ઝૂંપડપટ્ટીમાં રહેનાર અંદાજે 16 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

author img

By

Published : Jun 19, 2020, 8:17 AM IST

etv bharat
etv bharat

કોલકાતા: કોલકાતાના બાગબજારની ઝૂંપડપટ્ટીમાં રહેતા અંદાજે 16 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. જે બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ માહિતી સ્વાસ્થ્ય વિભાગે આપી હતી.

કોરોના વાઈરસના દર્દીઓના સંપર્કમાં આવેલા પડોશી જિલ્લાના સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં તેમના પરિવારના સભ્યો પણ સામેલ છે. બાગબજાર મહિલા કૉલેજની પાસે ઝૂંપડપટ્ટીમાં અંદાજે 1 હજાર લોકો રહે છે. તેમજ અંદાજે 45 લોકોનો છેલ્લા એક મહિનાથી તાવથી પીડાઈ રહ્યા છે. 6 જૂનના રોજ તપાસ માટે મોકલવામાં આવેલા રિપોર્ટમાં 16 લોકો કોરોના સંક્રમણથી પીડિત છે.

રાજ્ય સ્વાસ્થ્ય નારાયણ સ્વરુપ નિગમે કહ્યું કે, આ વિસ્તારને કોરોના મુક્ત કરવાના પગલા લેવામાં આવી રહ્યા છે.

કોલકાતા: કોલકાતાના બાગબજારની ઝૂંપડપટ્ટીમાં રહેતા અંદાજે 16 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. જે બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ માહિતી સ્વાસ્થ્ય વિભાગે આપી હતી.

કોરોના વાઈરસના દર્દીઓના સંપર્કમાં આવેલા પડોશી જિલ્લાના સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં તેમના પરિવારના સભ્યો પણ સામેલ છે. બાગબજાર મહિલા કૉલેજની પાસે ઝૂંપડપટ્ટીમાં અંદાજે 1 હજાર લોકો રહે છે. તેમજ અંદાજે 45 લોકોનો છેલ્લા એક મહિનાથી તાવથી પીડાઈ રહ્યા છે. 6 જૂનના રોજ તપાસ માટે મોકલવામાં આવેલા રિપોર્ટમાં 16 લોકો કોરોના સંક્રમણથી પીડિત છે.

રાજ્ય સ્વાસ્થ્ય નારાયણ સ્વરુપ નિગમે કહ્યું કે, આ વિસ્તારને કોરોના મુક્ત કરવાના પગલા લેવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.