કાર્સનલ અને વહીવટી સુધારણા વિભાગના નિયમ 56 હેઠળ નાણા મંત્રાલયે આ ઓફિસરોને સમય પહેલા જ નિવૃતિ આપી દીધી છે. નિયમ 56 હેઠળ નિવૃત કરાયેલા તમામ અધિકારીઓ IT વિભાગમાં ચીફ કમિશ્નર, પ્રિન્સિપલ કમિશ્નર અને કમિશ્નર જેવા પદ પર ફરજ બજાવી રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો આ અધિકારીઓ પર ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર અને અગણિત સંપત્તિ અને યૌન શોષણ જેવા ગંભીર આરોપ મૂકવામાં આવ્યા હતા. આ 12 અધિકારીઓમાં અશોક અગ્રવાલ (IRS 1985), એસકે શ્રીવાસ્તવ (IRS 1989), હોમી રાજવંશ (IRS 1985), બીબી રાજેન્દ્ર પ્રસાદ, અજૉય કુમાર સિંહ, બી. અરુલપ્પા, આલોક કુમાર મિત્ર, ચાંદર સેન ભારતી, અંડાસુ રવિન્દ્ર, વિવેક બત્રા, સ્વેતાભ સુમન અને રામકુમાર ભાર્ગવનો સમાવેશ થાય છે.
Intro:Body:
आयकर विभाग [फाइल फोटो] आयकर विभाग [फाइल फोटो]
aajtak.in [Edited By: रचित कुमार/हिमांशु कोठारी]
नई दिल्ली, 10 जून 2019, अपडेटेड 21:17 IST
निर्मला सीतारमण ने वित्त मंत्रालय का कार्यभार संभालते ही सख्त फैसले लेने शुरू कर दिए हैं. सोमवार को 12 वरिष्ठ अफसरों को वित्त मंत्रालय ने जबरन रिटायर (Compulsory Retirement) कर दिया. डिपार्टमेंट ऑफ पर्सनल एंड एडमिनिस्ट्रेटिव रिफॉर्म्स के नियम 56 के तहत वित्त मंत्रालय ने इन अफसरों को सरकार ने समय से पहले ही रिटायरमेंट दे दी है.
नियम 56 के तहत रिटायर किए गए ये सभी अधिकारी इनकम टैक्स डिपार्टमेंट में चीफ कमिश्नर, प्रिंसिपल कमिश्नर्स और कमिश्नर जैसे पदों पर तैनात थे. रिपोर्ट्स के मुताबिक इनमें से कई अफसरों पर कथित तौर पर भ्रष्टाचार, अवैध और बेहिसाब संपत्ति के अलावा यौन शोषण जैसे गंभीर आरोप थे. इन 12 अधिकारियों में अशोक अग्रवाल (आईआरएस 1985), एसके श्रीवास्तव (आईआरएस 1989), होमी राजवंश (आईआरएस 1985), बीबी राजेंद्र प्रसाद, अजॉय कुमार सिंह, बी अरुलप्पा, आलोक कुमार मित्रा, चांदर सेन भारती, अंडासु रवींद्र, विवेक बत्रा, स्वेताभ सुमन और राम कुमार भार्गव शामिल हैं.
========================================
મોદી સરકારનો નિર્ણયઃ આવક વિભાગના 12 ટોચના અધિકારીઓ બળજબરીપૂર્વક નિવૃત્ત કરી દીધા
ન્યૂઝ ડેસ્કઃ નિર્મલા સીતરમણે નાણાપ્રધાનના શપથ લીધા બાદ પોતાની જવાબદારી સંભાળી લીધી છે. તેમણે સોમવારે આવક વિભાગના 12 ટોચના અધિકારીઓને બળજબરીપૂર્વક નિવૃત્ત કર્યા છે.
કાર્સનલ અને વહીવટી સુધારણા વિભાગના નિયમ 56 હેઠળ નાણા મંત્રાલયે આ ઓફિસરોને સમય પહેલા જ નિવૃતિ આપી દીધી છે. નિયમ 56 હેઠળ નિવૃત કરાયેલા તમામ અધિકારીઓ IT વિભાગમાં ચીફ કમિશ્નર, પ્રિન્સિપલ કમિશ્નર અને કમિશ્નર જેવા પદ પર ફરજ બજાવી રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો આ અધિકારીઓ પર ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર અને અગણિત સંપત્તિ અને યૌન શોષણ જેવા ગંભીર આરોપ મૂકવામાં આવ્યા હતા. આ 12 અધિકારીઓમાં અશોક અગ્રવાલ (IRS 1985), એસકે શ્રીવાસ્તવ (IRS 1989), હોમી રાજવંશ (IRS 1985), બીબી રાજેન્દ્ર પ્રસાદ, અજૉય કુમાર સિંહ, બી. અરુલપ્પા, આલોક કુમાર મિત્ર, ચાંદર સેન ભારતી, અંડાસુ રવિન્દ્ર, વિવેક બત્રા, સ્વેતાભ સુમન અને રામકુમાર ભાર્ગવનો સમાવેશ થાય છે.
Conclusion: