ETV Bharat / bharat

ભોપાલમાં ગણપતિ વિસર્જન દરમિયાન બોટ પલટવાથી 11ના મોત

ભોપાલ: ગણપતિ વિસર્જન દરમિયાન ગંભીર અક્સ્માત સર્જાયો હતો. ભોપાલના ખટલાપુરા ઘાટ પર બોટ પલટવાથી 19 લોકો પાણીમાં ડુબ્યા હતાં. જેમાં 11 લોકોના મોત થયા હતાં, જ્યારે 7 લોકોને રેસ્કયુ કરવામાં આવ્યા હતાં. બે લોકોની શોધખોળ હાલમાં ચાલુ છે. મૃતકના પરિજનોને મઘ્યપ્રદેશ સરકારે 4-4 લાખની સહાયની જાહેરાત કરી છે.

author img

By

Published : Sep 13, 2019, 7:57 AM IST

Updated : Sep 13, 2019, 1:39 PM IST

ભોપાલમાં ગણપતિ વિસર્જન દરમિયાન બોટ પલટવાથી 11ના મોત

​​​ભોપાલમાં ગણપતિ વિસર્જન દરમિયાન બોટ પલટવાથી 11ના મોત થયા છે, જ્યારે 7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બે લોકોની શોધખોળ ચાલુ છે. આ ઘટનાના સમચાર મળતાની સાથે જ કમિશ્નર, IG, કલેક્ટર, DIG સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. માહિતી મુજબ બોટનું સંતુલન બગડતા આ દુર્ઘટના સર્જાઇ હતી.

ભોપાલમાં ગણપતિ વિસર્જન દરમિયાન બોટ પલટવાથી 11ના મોત

​​​ભોપાલમાં ગણપતિ વિસર્જન દરમિયાન બોટ પલટવાથી 11ના મોત થયા છે, જ્યારે 7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બે લોકોની શોધખોળ ચાલુ છે. આ ઘટનાના સમચાર મળતાની સાથે જ કમિશ્નર, IG, કલેક્ટર, DIG સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. માહિતી મુજબ બોટનું સંતુલન બગડતા આ દુર્ઘટના સર્જાઇ હતી.

ભોપાલમાં ગણપતિ વિસર્જન દરમિયાન બોટ પલટવાથી 11ના મોત
Intro:Body:



11 people died after a boat capsized in Bhopal


Conclusion:
Last Updated : Sep 13, 2019, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.