- દેશમાં આજે બકરી ઇદની ઉજવણી
- બલિદાનના માંસના ત્રણ ભાગ કરવામાં આવે
- કોરોના ગાઇડલાઇનનેે અનુસરીને તહેવાર ઉજવાશે
હૈદરાબાદ : ઇદ-ઉલ-અજહા (Eid-Ul-Adha)ના દિવસે સામાન્ય રાતે બકરાનું બલિદાન આપવવામાં આવે છે. તેથી જ તેને દેશમાં બકરી ઇદ પણ કહેવામાં આવે છે. આ દિવસે બકરાને અલ્લાહની માટે કુર્બાના કરવામાં આવે છે. આ ધાર્મિક પ્રક્રિયાને ફરઝ-એ-કુર્બાન કહેવામાં આવે છે.
કુર્બાનીનું મહત્વ
બકરી ઇદને ઈદ-અલ-અજહા અથવા ઈદ-ઉલ-ઝુહા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે રમઝાનની ઈદના 70 દિવસ પછી ઉજવવામાં આવે છે. આજે નમાઝ અદા કર્યા પછી બકરાની કુર્બાની આપવામાં આવે છે. બલિદાનના માંસના ત્રણ ભાગ કરવામાં આવે છે. જેનો એક ભાગ ગરીબોને આપવામાં આવે છે, બીજો ભાગ મિત્રો અને સંબંધીઓમાં વહેંચવામાં આવે છે. તથા ત્રીજો ભાગ પોતાના માટે રાખવામાં આવે છે. તે સામાજિક સમરસતાનું સૂચક પણ છે.
આ પણ વાંચો : દેશભરમાં બકરી ઇદની ઉજવણી, જામા મસ્જિદમાં ઇદની નમાઝ અદા કરાઇ
કેમ ઉજવવામાં આવે છે બકરી ઇદ