ETV Bharat / state

જામનગરનો યુવાન 21 કિલોની સાંકળ શરીરે બાંધી માતાના મઢે જવા રવાના - jamnagar man

author img

By ETV Bharat Gujarati Team

Published : 18 hours ago

નવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો છે. ભાવિ ભક્તો માતાજીની આસ્થા રાખી પગપાળા માતાના મઢે દર્શન કરવા જતા હોય છે. ત્યારે જામનગરના આ યુવાને પોતાના શરીર પર 21 કિલો સાંકળ બાંધી આશાપુરા માતાના મઢે જવા રવાના થયો છે. જાણો..., jamnagar man

જામનગરનો યુવાન 21 કિલોની સાંકળ શરીરે બાંધી માતાના મઢે જવા રવાના
જામનગરનો યુવાન 21 કિલોની સાંકળ શરીરે બાંધી માતાના મઢે જવા રવાના (ETV Bharat Gujarat)

જામનગર: નવરાત્રિના તહેવારને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે જામનગરના મહેન્દ્રભાઈ વિનુભાઈ નંદાએ 21 કિલો સાંકળ પોતાના શરીર પર બાંધીને જામનગર શહેરથી હિંગળાજ સંઘ માતાના મઢ પદયાત્રા માટે પ્રસ્થાન કર્યું છે. તેમજ અંંદાજિત 100 થી 150 જેટલા લોકોએ આ સંઘમાં પગપાળા જવા નીકળ્યા છે. જામનગરથી છેલ્લા બાર વર્ષથી હિંગળાજ સંઘ પગપાળા માતાના મઢે આસો નવરાત્રિ પર જવા માટે પ્રસ્થાન કરે છે.

જામનગરનો યુવાન 21 કિલોની સાંકળ શરીરે બાંધી માતાના મઢે જવા રવાના (ETV Bharat Gujarat)

શરીર પર 21 કિલોની સાંકળ બાંધી માતાના મઢે જવા રવાના: મહેન્દ્રભાઈ વિનુભાઈ નંદા (ઉંમર 23) પવનચક્કી બાવાવાડ વારા પોતાના શરીર પર 21 કિલોની લોખંડની સાકળ બાંધી પગપાળા જામનગરથી માતાના મઢ જવા માટે નીકળ્યા છે. આજે રવિવારના રોજ હવાઈ ચોક નજીક સેન્ટ્રલ બેન્ક રોડ થઈ દરબારગઢ નજીક આશાપુરા મંદિરેથી શાક માર્કેટ અને નદીપા વિસ્તાર થઈ નાગનાથ ગેટ ચોકડીથી વિક્ટોરિયા પુલ તરફના માર્ગ ઉપર પ્રસ્થાન કર્યું હતું. જેમાં મારી ભક્તોએ ડીજેના તાલ ઉપર વાજતે ગાજતે માતાજીના જય કારા સાથે પદયાત્રા સંઘનો શુભારંભ કર્યો હતો.

પદયાત્રા સંઘનો શુભારંભ
પદયાત્રા સંઘનો શુભારંભ (ETV Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. બનાસકાંઠાના એક વિદ્યાર્થીના પત્રએ તંત્રની આંખ ઉઘાડી... એવું તો શું લખ્યું પત્રમાં ? - student wrote letter to principal
  2. એક સાથે 2000 આહીરાણીઓએ રાસ લીધો : જૂનાગઢના દાત્રાણામાં આહીરાણી મહારાસનું આયોજન - Ahirani Maharas

જામનગર: નવરાત્રિના તહેવારને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે જામનગરના મહેન્દ્રભાઈ વિનુભાઈ નંદાએ 21 કિલો સાંકળ પોતાના શરીર પર બાંધીને જામનગર શહેરથી હિંગળાજ સંઘ માતાના મઢ પદયાત્રા માટે પ્રસ્થાન કર્યું છે. તેમજ અંંદાજિત 100 થી 150 જેટલા લોકોએ આ સંઘમાં પગપાળા જવા નીકળ્યા છે. જામનગરથી છેલ્લા બાર વર્ષથી હિંગળાજ સંઘ પગપાળા માતાના મઢે આસો નવરાત્રિ પર જવા માટે પ્રસ્થાન કરે છે.

જામનગરનો યુવાન 21 કિલોની સાંકળ શરીરે બાંધી માતાના મઢે જવા રવાના (ETV Bharat Gujarat)

શરીર પર 21 કિલોની સાંકળ બાંધી માતાના મઢે જવા રવાના: મહેન્દ્રભાઈ વિનુભાઈ નંદા (ઉંમર 23) પવનચક્કી બાવાવાડ વારા પોતાના શરીર પર 21 કિલોની લોખંડની સાકળ બાંધી પગપાળા જામનગરથી માતાના મઢ જવા માટે નીકળ્યા છે. આજે રવિવારના રોજ હવાઈ ચોક નજીક સેન્ટ્રલ બેન્ક રોડ થઈ દરબારગઢ નજીક આશાપુરા મંદિરેથી શાક માર્કેટ અને નદીપા વિસ્તાર થઈ નાગનાથ ગેટ ચોકડીથી વિક્ટોરિયા પુલ તરફના માર્ગ ઉપર પ્રસ્થાન કર્યું હતું. જેમાં મારી ભક્તોએ ડીજેના તાલ ઉપર વાજતે ગાજતે માતાજીના જય કારા સાથે પદયાત્રા સંઘનો શુભારંભ કર્યો હતો.

પદયાત્રા સંઘનો શુભારંભ
પદયાત્રા સંઘનો શુભારંભ (ETV Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. બનાસકાંઠાના એક વિદ્યાર્થીના પત્રએ તંત્રની આંખ ઉઘાડી... એવું તો શું લખ્યું પત્રમાં ? - student wrote letter to principal
  2. એક સાથે 2000 આહીરાણીઓએ રાસ લીધો : જૂનાગઢના દાત્રાણામાં આહીરાણી મહારાસનું આયોજન - Ahirani Maharas
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.