ETV Bharat / bharat

હરિદ્વાર કાંવડના મેળામાં ચાલ્યો મોદીનો જાદુ, કાંવડીયાઓ બન્યા PM મોદીના મોટા ચાહક - Haridwar Kanwar Mela 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 28, 2024, 8:22 PM IST

હરિદ્વાર કાંવડ મેળામાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી કાંવડીયાઓ આવી રહ્યા છે. અહીં કોઈ ભગવાન રામના કાંવડ સાથે પહોંચી રહ્યું છે તો કોઈ ભગવાન શંકરના કાંવડ સાથે આગળ વધી રહ્યું છે. આ દરમિયાન હરિદ્વાર કાંવડ મેળામાં પણ મોદી મેજીક જોવા મળ્યો હતો. અહીં એક કાંવડીયો પીએમ મોદીની મૂર્તિને ખભા પર લઈને કાંવડ યાત્રા કરી રહ્યો છે.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

હરિદ્વાર: ધર્મનગરીમાં કાંવડ મેળો ચાલી રહ્યો છે. જેમાં કાંવડના અનેક રંગો જોવા મળી રહ્યા છે.કાંવડીયાઓ અલગ અલગ અંદાજમાં પોતાના કાવડ લઇને લક્ષ્ય તરફ રવાના થઇ રહ્યા છે. આ વચ્ચે મોદી ભક્ત કાંવડીયા પર જોવા મળ્યો હતો. જે પીએમ મોદીની મૂર્તિને પોતાના ખભા પર બેસાડીને હરિદ્વાર પહોંચ્યો હતો. કાંવડીયાએ હરકી પૌડીમાં પીએમ મોદીની મૂર્તિને ગંગાસ્નાન કરાવ્યું હતું. ત્યારબાદ પોતાના સાથીઓ સાથે રવાના થયો હતો.

કાંવડીયાએ પીએમ મોદીની મૂર્તિને કરાવ્યું ગંગા સ્નાન: કાંવડિયા રુપેન્દ્ર તોમરે જણાવ્યું કે. તે વ્યવસાયથી દિલ્લીમાં પૈથોલોજી લેબ ચલાવે છે. પ્રધાનમંત્રી મોદીની મૂર્તિને બનાવવા માટે તેને 2 મહિનાનો સમય લાગ્યો હતો. આ માટે તેણે રુ. 60000 ખર્ચો થયો હતો. તેણે કહ્યું કે, મારી ઇચ્છા છે કે તે મહાદેવ પર ગંગા જળ ચડાવીને પ્રધાનમંત્રીને મળે. તે પીએમ ને ગંગાજળ અને આ મૂર્તિ ભેંટમાં આપે રુપેન્દ્રના ગ્રુપમાં 8 લોકો શામેલ છે.

2047 સુધી મોદી પીએમ રહે તેની માંગી કામના: રુપેન્દ્ર તોમરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે રામમંદીર બનાવ્યું ત્યારે તેમની ઇચ્છા હતી કે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાંવડ ઉઠાવીને આવે. આને લઇને તેમને વિચાર આવ્યો કે કેમ પ્રધાનમંત્રી મોદીની મૂર્તિને ગંગા સ્નાન કરાવવામાં આવે. 500 વર્ષો પછી પીએમ મોદીના લીધે અયોધ્યામાં રામ મંદિર બને છે. જેનાથી હિંદુઓનું ગૌરવ વધ્યું છે. રુપેન્દ્ર તોમરે જણાવ્યું કે, મે ભગવાન ભોલેનાથને કામના કરી છે કે, પ્રધાનમંત્રી મોદી 2047 સુધી ભારતના પ્રધાનમંત્રી રહે.

  1. 'મેઘરાજા મહેરબાન થાવ' વરૂણદેવને રિઝવવા શાળાના બાળકોએ કરી ઢુંઢિયાદેવની પૂજા - Worship of Dhundhia Dev
  2. રેલવે બોર્ડના સભ્ય (ઈન્ફ્રાસ્ટ્રક્ચર)એ અમદાવાદ સ્ટેશનના પુનઃવિકાસ કામ, સીપીઓએચ વર્કશોપ અને રનિંગ રૂમ વટવાનું નિરીક્ષણ કર્યું - RAILWAY BOARD PERSON

હરિદ્વાર: ધર્મનગરીમાં કાંવડ મેળો ચાલી રહ્યો છે. જેમાં કાંવડના અનેક રંગો જોવા મળી રહ્યા છે.કાંવડીયાઓ અલગ અલગ અંદાજમાં પોતાના કાવડ લઇને લક્ષ્ય તરફ રવાના થઇ રહ્યા છે. આ વચ્ચે મોદી ભક્ત કાંવડીયા પર જોવા મળ્યો હતો. જે પીએમ મોદીની મૂર્તિને પોતાના ખભા પર બેસાડીને હરિદ્વાર પહોંચ્યો હતો. કાંવડીયાએ હરકી પૌડીમાં પીએમ મોદીની મૂર્તિને ગંગાસ્નાન કરાવ્યું હતું. ત્યારબાદ પોતાના સાથીઓ સાથે રવાના થયો હતો.

કાંવડીયાએ પીએમ મોદીની મૂર્તિને કરાવ્યું ગંગા સ્નાન: કાંવડિયા રુપેન્દ્ર તોમરે જણાવ્યું કે. તે વ્યવસાયથી દિલ્લીમાં પૈથોલોજી લેબ ચલાવે છે. પ્રધાનમંત્રી મોદીની મૂર્તિને બનાવવા માટે તેને 2 મહિનાનો સમય લાગ્યો હતો. આ માટે તેણે રુ. 60000 ખર્ચો થયો હતો. તેણે કહ્યું કે, મારી ઇચ્છા છે કે તે મહાદેવ પર ગંગા જળ ચડાવીને પ્રધાનમંત્રીને મળે. તે પીએમ ને ગંગાજળ અને આ મૂર્તિ ભેંટમાં આપે રુપેન્દ્રના ગ્રુપમાં 8 લોકો શામેલ છે.

2047 સુધી મોદી પીએમ રહે તેની માંગી કામના: રુપેન્દ્ર તોમરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે રામમંદીર બનાવ્યું ત્યારે તેમની ઇચ્છા હતી કે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાંવડ ઉઠાવીને આવે. આને લઇને તેમને વિચાર આવ્યો કે કેમ પ્રધાનમંત્રી મોદીની મૂર્તિને ગંગા સ્નાન કરાવવામાં આવે. 500 વર્ષો પછી પીએમ મોદીના લીધે અયોધ્યામાં રામ મંદિર બને છે. જેનાથી હિંદુઓનું ગૌરવ વધ્યું છે. રુપેન્દ્ર તોમરે જણાવ્યું કે, મે ભગવાન ભોલેનાથને કામના કરી છે કે, પ્રધાનમંત્રી મોદી 2047 સુધી ભારતના પ્રધાનમંત્રી રહે.

  1. 'મેઘરાજા મહેરબાન થાવ' વરૂણદેવને રિઝવવા શાળાના બાળકોએ કરી ઢુંઢિયાદેવની પૂજા - Worship of Dhundhia Dev
  2. રેલવે બોર્ડના સભ્ય (ઈન્ફ્રાસ્ટ્રક્ચર)એ અમદાવાદ સ્ટેશનના પુનઃવિકાસ કામ, સીપીઓએચ વર્કશોપ અને રનિંગ રૂમ વટવાનું નિરીક્ષણ કર્યું - RAILWAY BOARD PERSON
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.