ETV Bharat / state

વલસાડ: છીપવાડ રેલવે ગરનાળા પર કામ દરમિયાન લોખંડના સળિયાનું ફેન્સીંગ આવી પડતા 2 મજૂર ઘાયલ - વલસાડ છીપવાડ રેલવે ગરનાળું

વલસાડ: શહેરના મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇન ઉપર છીપવાડ પાસે બનેલા રેલવે ગરનાળાનું રેલવે કોરીડોરને લઈને કામકાજ ચાલી રહ્યું છે. જેને અનુલક્ષી 75 દિવસ માટે ગરનાળું બંધ કરવામાં આવ્યું છે. આ ગરનાળુ હજુ 20 તારીખે જ બંધ થયું છે. પરંતુ રવિવારે આ ગરનાળા ઉપર કામ કરતી વેળાએ લોખંડના સળિયાનો ફેન્સીંગ ભાગ ત્યાં કામ કરી રહેલા બે મજૂરો પર આવી પડતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

etv bharat
author img

By

Published : Nov 24, 2019, 9:37 PM IST

વલસાડ શહેર માટે મહત્વનું કહી શકાય એવું છીપવાડ પાસેનું રેલ્વે ગરનાળું રેલવે કોરીડોરની કામગીરીને લઇને હાલ 20 તારીખથી 75 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.

વલસાડ છીપવાડ રેલવે ગરનાળા પર લોખંડના સળિયાનું ફેન્સીંગ આવી પડતા બે મજૂરો ઘાયલ

આ ગરનાળાની કામગીરી હાલ જોરશોરથી ચાલી રહી છે. રવિવારના રોજ વહેલી સવારે 10 વાગ્યાની આસપાસ ગરનાળા ઉપર કામ કરી રહેલા મજૂરો સંજય અને સંદીપ લોખંડના સળિયાનો ફેન્સીંગ ફીટ કરી રહ્યાં હતાં. અચાનક જ એક તરફનો લોખંડના સળિયાનો ફેન્સીંગનો ભાગ તેમની ઉપર આવી પડતાં તેઓને માથાના તેમજ હાથના ભાગે ઇજાઓ થઇ હતી. જેમને સારવાર માટે તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, આ ઘટના રેલવે તંત્ર કોન્ટ્રાક્ટર દ્વારા ક્યાંકને ક્યાંક કોઈ બેદરકારી થતી હોય એવું છતી કરી રહ્યી છે. તેમજ સુરક્ષાત્મક રીતે આ તમામ કામગીરી કરવામાં આવે તો ઝડપથી છીપવાડનું ગરનાળું ફરીથી ખુલ્લું મૂકી શકાય એમ છે.

વલસાડ શહેર માટે મહત્વનું કહી શકાય એવું છીપવાડ પાસેનું રેલ્વે ગરનાળું રેલવે કોરીડોરની કામગીરીને લઇને હાલ 20 તારીખથી 75 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.

વલસાડ છીપવાડ રેલવે ગરનાળા પર લોખંડના સળિયાનું ફેન્સીંગ આવી પડતા બે મજૂરો ઘાયલ

આ ગરનાળાની કામગીરી હાલ જોરશોરથી ચાલી રહી છે. રવિવારના રોજ વહેલી સવારે 10 વાગ્યાની આસપાસ ગરનાળા ઉપર કામ કરી રહેલા મજૂરો સંજય અને સંદીપ લોખંડના સળિયાનો ફેન્સીંગ ફીટ કરી રહ્યાં હતાં. અચાનક જ એક તરફનો લોખંડના સળિયાનો ફેન્સીંગનો ભાગ તેમની ઉપર આવી પડતાં તેઓને માથાના તેમજ હાથના ભાગે ઇજાઓ થઇ હતી. જેમને સારવાર માટે તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, આ ઘટના રેલવે તંત્ર કોન્ટ્રાક્ટર દ્વારા ક્યાંકને ક્યાંક કોઈ બેદરકારી થતી હોય એવું છતી કરી રહ્યી છે. તેમજ સુરક્ષાત્મક રીતે આ તમામ કામગીરી કરવામાં આવે તો ઝડપથી છીપવાડનું ગરનાળું ફરીથી ખુલ્લું મૂકી શકાય એમ છે.

Intro:વલસાડ શહેરના મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇન ઉપર છીપવાડ પાસે બનેલા રેલવે ગરનાળા નું રેલવે કોરીડોર ને લઈને કામકાજ ચાલી રહ્યું છે જેને અનુલક્ષી ૭૫ દિવસ માટે જીવવાનું ગરનાળું બંધ કરવામાં આવ્યું છે આ ગરનાળુ હજુ 20 તારીખે જ બંધ થયું છે પરંતુ આજે આ ઘટના ઉપર કામ કરતી વેળાએ લોખંડના સળિયાનો ફેન્સીંગ આવી પડતા ત્યાં કામ કરી રહેલા બે જેટલા મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા
Body:વલસાડ શહેર માટે મહત્વનું કહી શકાય એવું છીપવાડ પાસે નું રેલ્વે ગરનાળું રેલવે કોરીડોર ની કામગીરીને લઇને હાલ 20 તારીખ થી ૭૫ દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે અને આ ઘર નાળાની કામગીરી હાલ જોરશોરથી ચાલી રહી છે ત્યારે આજે વહેલી સવારે દસ વાગ્યાની આસપાસ ઘરના ઉપર કામ કરી રહેલા મજુરો સંજય અને સંદીપ લોખંડના સળિયાનો ફેન્સીંગ ફીટ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ એક તરફનો લોખંડના સળિયાનો ફેન્સીંગ નો ભાગ તેમની ઉપર આવી પડતાં તેઓને માથાને હાથના ભાગે ઇજાઓ થઇ હતી જન્મ થયેલ ઈજાઓને કારણે તેમને તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાConclusion:નોંધનીય છે કે આજે બનેલી ઘટના એ રેલવેતંત્ર કોન્ટ્રાક્ટર દ્વારા ક્યાંકને ક્યાંક કોઈ બેદરકારી થતી હોય એવું છતી કરી રહ્યું છે તો સ્વરે અને સુરક્ષાત્મક રીતે આ તમામ કામગીરી કરવામાં આવે તો ઝડપથી છીપવાડ નું ગરનાળું ફરીથી ખુલ્લું મૂકી શકાય એમ છે

બાઈટ 1 સંજય મજૂર

બાઈટ 2 સંદીપ મજૂર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.