ETV Bharat / state

વાર્ષિક પોણા બે કરોડની આવક આપતી કપરાડા ચેકપોસ્ટ થશે બંધ - kaprada cekpost close by 20 november

વલસાડઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સમગ્ર ગુજરાતની 16 ચેકપોસ્ટ બંધ કરી દેવાની જાહેરાત કરી છે. જેને પગલે વાહન ચાલકોમાં ખુશીનો માહોલ છે. તો બીજી તરફ ચેકપોસ્ટ ઉપર કામ કરતા કર્મચારીઓ મુંઝવણમાં મુકાઈ ગયા છે. વલસાડ જિલ્લાની વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલી કપરાડા અને ભિલાડ બંને ચેકપોસ્ટ બંધ થઈ જશે

વાર્ષિક પોણા બે કરોડની આવક આપતી કપરાડા ચેકપોસ્ટ થશે બંધ
author img

By

Published : Nov 15, 2019, 4:30 AM IST

નેશનલ હાઇવે 848 મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર કપરાડા ખાતે બનેલી આરટીઓ ચેકપોસ્ટ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરેલી જાહેરાત અંતર્ગત આગામી તારીખ 20થી બંધ થઈ જશે. જેને લઇને કપરાડા ચેક પોસ્ટ પર વાર્ષિક પોણા બે કરોડ રૂપિયાની આવકનો સરકારને ફટકો પડશે.

સરકારના આ નિર્ણયને લઈને વાહનચાલકોમાં ખુશીનો માહોલ છે. તો બીજી તરફ આરટીઓ ચેકપોસ્ટ ઉપર કામ કરતા કર્મચારીઓમાં મૂંઝવણ માં મુકાયા છે. હજુ આગામી પાંચ દિવસ આ ચેકપોસ્ટો ચાલુ રહેશે.

વાર્ષિક પોણા બે કરોડની આવક આપતી કપરાડા ચેકપોસ્ટ થશે બંધ
નોંધનીય છે કે, સ્ટેટ હાઇવે નંબર 848 પર બનેલી કપરાડા ચેકપોસ્ટ વાર્ષિક પોણા બે કરોડ જેટલી આવક સરકારને રળી આપે છે. જે બંધ થવાને કારણે હવે આ તમામ આવક સરકારની બંધ થઈ જશે. પરંતુ સરકાર દ્વારા આગામી દિવસમાં કેવા પગલાં લેવાશે તે અંગે હજુ સુધી કોઇ ચોક્કસ નિર્ણય કે કોઇ જાહેરાત કરાઇ નથી. જેને લઇને આરટીઓમાં કામ કરતા કર્મચારીઓ મૂંઝવણમાં જોવા મળ્યા છે

નેશનલ હાઇવે 848 મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર કપરાડા ખાતે બનેલી આરટીઓ ચેકપોસ્ટ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરેલી જાહેરાત અંતર્ગત આગામી તારીખ 20થી બંધ થઈ જશે. જેને લઇને કપરાડા ચેક પોસ્ટ પર વાર્ષિક પોણા બે કરોડ રૂપિયાની આવકનો સરકારને ફટકો પડશે.

સરકારના આ નિર્ણયને લઈને વાહનચાલકોમાં ખુશીનો માહોલ છે. તો બીજી તરફ આરટીઓ ચેકપોસ્ટ ઉપર કામ કરતા કર્મચારીઓમાં મૂંઝવણ માં મુકાયા છે. હજુ આગામી પાંચ દિવસ આ ચેકપોસ્ટો ચાલુ રહેશે.

વાર્ષિક પોણા બે કરોડની આવક આપતી કપરાડા ચેકપોસ્ટ થશે બંધ
નોંધનીય છે કે, સ્ટેટ હાઇવે નંબર 848 પર બનેલી કપરાડા ચેકપોસ્ટ વાર્ષિક પોણા બે કરોડ જેટલી આવક સરકારને રળી આપે છે. જે બંધ થવાને કારણે હવે આ તમામ આવક સરકારની બંધ થઈ જશે. પરંતુ સરકાર દ્વારા આગામી દિવસમાં કેવા પગલાં લેવાશે તે અંગે હજુ સુધી કોઇ ચોક્કસ નિર્ણય કે કોઇ જાહેરાત કરાઇ નથી. જેને લઇને આરટીઓમાં કામ કરતા કર્મચારીઓ મૂંઝવણમાં જોવા મળ્યા છે
Intro:ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સમગ્ર ગુજરાતની ૧૬ જેટલી ચેકપોસ્ટ બંધ કરી દેવાની જાહેરાત કરી છે જેને પગલે વાહન ચાલકોમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ ચેકપોસ્ટ ઉપર કામ કરતા કર્મચારીઓ મુંઝવણમાં મુકાઈ ગયા છે વાત કરે વલસાડ જિલ્લાની વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલી કપરાડા અને ભિલાડ બંને ચેકપોસ્ટ બંધ થઈ જશે


Body:નેશનલ હાઇવે ૮૪૮ મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર કપરાડા ખાતે બનેલી આરટીઓ ચેકપોસ્ટ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરેલી જાહેરાતને અનુસાર આગામી તારીખ 20ના રોજ થી બંધ થઈ જશે જેને લઇને કપરાડામાં વાર્ષિક આવતી પોણા બે કરોડ રૂપિયાની આવક નો સરકારને ફટકો પડશે જોકે સરકારના આ નિર્ણયને લઈને વાહનચાલકોમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ આરટીઓ ચેકપોસ્ટ ઉપર કામ કરતા કર્મચારીઓમાં મૂંઝવણ માં મુકાયા છે જોકે હજુ આગામી પાંચ દિવસ આ ચેકપોસ્ટો ચાલુ રહેશે


Conclusion:નોંધનીય છે કે સ્ટેટ હાઇવે નંબર 848 પર બનેલી કપરાડા ચેકપોસ્ટ વાર્ષિક રૂ પોણા બે કરોડ જેટલી આવક સરકારને રળી આપે છે જે બંધ થવાને કારણે હવે આ તમામ આવક સરકારની બંધ થઈ જશે પરંતુ સરકાર દ્વારા આગામી દિવસમાં કેવા પગલાં લેવાશે તે અંગે હજુ સુધી કોઇ ચોક્કસ નિર્ણય કે કોઇ જાહેરાત કરાઇ નથી જેને લઇને આરટીઓમાં કામ કરતા કર્મચારીઓ મૂંઝવણ માં જોવા મળ્યા છે

ptc
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.