ETV Bharat / state

વિધાર્થીઓ માટે વલસાડ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાશે આત્મવિશ્વાસ હેલ્પ લાઇન

વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જિલ્લામાં આવેલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સંકુલોમાં આગામી માર્ચ 2020માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડની જાહેર પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. વિદ્યાર્થીઓ તણાવ મુક્ત તેમજ હકારાત્મક વલણ સાથે પરીક્ષા આપે તેવા ઉમદા હેતુથી માર્ગદર્શન અને આત્મવિશ્વાસ કેળવાય તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ૭૬ જેટલા વિષય સંલગ્ન તજજ્ઞોના નંબરો સાથેનું એક લીસ્ટ જાહેર કરી આત્મવિશ્વાસ નામની હેલ્પલાઇન શરૂ થવા જઈ રહી છે.

author img

By

Published : Feb 4, 2020, 3:22 PM IST

શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાશે આત્મવિશ્વાસ હેલ્પ લાઇન
શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાશે આત્મવિશ્વાસ હેલ્પ લાઇન

આગામી તારીખ 5 માર્ચ 2020થી શરૂ થયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં પરીક્ષા આપવા થનગની રહેલા વિદ્યાર્થીઓ તણાવ મુક્ત રીતે પરીક્ષા આપે અને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આત્મવિશ્વાસ નામની હેલ્પલાઇન તારીખ 5ના રોજથી શરૂ કરવામાં આવી રહી છે.

શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાશે આત્મવિશ્વાસ હેલ્પ લાઇન

હેલ્પલાઇન દ્વારા જે વિદ્યાર્થીઓને પરીક્ષાને લગતા પ્રશ્નો હોય કે જે તે વિષયના પ્રશ્નો હોય તે તમામ વિષયોને આધારિત ૭૬ જેટલા વિષયોના તજજ્ઞોને નંબર આવરી લેવામાં આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓની સંકોચ પણે વિષયના નિષ્ણાંતો પાસે માર્ગદર્શન મેળવી શકશે અને જે માટે સવારે આઠથી દસ કલાક તેમજ સાંજે છથી આઠ કલાક દરમિયાનના સમયમાં ફોન કરી શકી તેમના પ્રશ્નો અંગે માહિતી મેળવી શકશે. આ સાથે જ પરીક્ષાને લગતી સમસ્યાઓેને લઇ મનોચિકિત્સક સાથે પણ વાર્તાલાપ કરી શકે તે માટે વલસાડ જિલ્લા જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજના મનોચિકિત્સક ડોક્ટર મનુભાઈ પરમારનો મોબાઇલ નંબર 9408200519 ઉપર કોઈપણ સમયે ફોન કરી માર્ગદર્શન મેળવી શકશે તો આ સાથે જ વિષયના નિષ્ણાતોના ફોન નંબર ઉપર સંપર્ક કરી વાલીઓ અને વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણ દૂર કરી શકે છે.


નોંધનીય છે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ વાલીઓમાં પણ ક્યાંકને ક્યાંક ડરનો માહોલ હોય છે અને હા ડરના માહોલને લઈને વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપતી સમયે મૂંઝવણમાં મુકાતી હોય છે અને જે તે વિષયની આવી મૂંઝવણો દૂર કરવા માટે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનું કહી શકાય એવું પગલું ભરી આત્મવિશ્વાસ નામની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જે 5 ફેબ્રુઆરીના રોજથી શરૂ થવા જઈ રહી છે.

આગામી તારીખ 5 માર્ચ 2020થી શરૂ થયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં પરીક્ષા આપવા થનગની રહેલા વિદ્યાર્થીઓ તણાવ મુક્ત રીતે પરીક્ષા આપે અને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આત્મવિશ્વાસ નામની હેલ્પલાઇન તારીખ 5ના રોજથી શરૂ કરવામાં આવી રહી છે.

શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાશે આત્મવિશ્વાસ હેલ્પ લાઇન

હેલ્પલાઇન દ્વારા જે વિદ્યાર્થીઓને પરીક્ષાને લગતા પ્રશ્નો હોય કે જે તે વિષયના પ્રશ્નો હોય તે તમામ વિષયોને આધારિત ૭૬ જેટલા વિષયોના તજજ્ઞોને નંબર આવરી લેવામાં આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓની સંકોચ પણે વિષયના નિષ્ણાંતો પાસે માર્ગદર્શન મેળવી શકશે અને જે માટે સવારે આઠથી દસ કલાક તેમજ સાંજે છથી આઠ કલાક દરમિયાનના સમયમાં ફોન કરી શકી તેમના પ્રશ્નો અંગે માહિતી મેળવી શકશે. આ સાથે જ પરીક્ષાને લગતી સમસ્યાઓેને લઇ મનોચિકિત્સક સાથે પણ વાર્તાલાપ કરી શકે તે માટે વલસાડ જિલ્લા જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજના મનોચિકિત્સક ડોક્ટર મનુભાઈ પરમારનો મોબાઇલ નંબર 9408200519 ઉપર કોઈપણ સમયે ફોન કરી માર્ગદર્શન મેળવી શકશે તો આ સાથે જ વિષયના નિષ્ણાતોના ફોન નંબર ઉપર સંપર્ક કરી વાલીઓ અને વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણ દૂર કરી શકે છે.


નોંધનીય છે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ વાલીઓમાં પણ ક્યાંકને ક્યાંક ડરનો માહોલ હોય છે અને હા ડરના માહોલને લઈને વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપતી સમયે મૂંઝવણમાં મુકાતી હોય છે અને જે તે વિષયની આવી મૂંઝવણો દૂર કરવા માટે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનું કહી શકાય એવું પગલું ભરી આત્મવિશ્વાસ નામની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જે 5 ફેબ્રુઆરીના રોજથી શરૂ થવા જઈ રહી છે.

Intro:વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જિલ્લામાં આવેલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સંકુલોમાં આગામી માર્ચ 2020 માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ ની બોર્ડની જાહેર પરીક્ષા શરૂ થવા જઈ રહી છે વિદ્યાર્થીઓ તણાવમુક્ત તેમજ હકારાત્મક વલણ સાથે પરીક્ષા આપે તેવા ઉમદા હેતુથી માર્ગદર્શન અને આત્મવિશ્વાસ કેળવાય તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ૭૬ જેટલા વિષય સંલગ્ન તજજ્ઞો ના નંબરો સાથે નું એક લીસ્ટ જાહેર કરી આત્મવિશ્વાસ નામની હેલ્પલાઇન શરૂ થવા જઈ રહી છે


Body:આગામી તારીખ 5 માર્ચ 2020 થી શરૂ થયેલી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓમાં પરીક્ષા આપવા થનગની રહેલા વિદ્યાર્થીઓ તણાવ મુક્ત રીતે પરીક્ષા આપે અને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે એવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આત્મવિશ્વાસ નામની હેલ્પલાઇન તારીખ 5 ના રોજથી શરૂ કરવામાં આવી રહી છે આ હેલ્પલાઇન દ્વારા જે વિદ્યાર્થીઓને પરીક્ષા ને લગતા પ્રશ્નો હોય કે જે તે વિષયના પ્રશ્નો હોય એ તમામ વિષયોને આધારિત ૭૬ જેટલા વિષયોના તજજ્ઞોને નંબર આવરી લેવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થીઓની સંકોચ પણે વિષયના નિષ્ણાતો પાસે માર્ગદર્શન મેળવી શકશે અને જે માટે સવારે આઠથી દસ કલાક તેમજ સાંજે છ થી આઠ કલાક દરમિયાન ના સમયમાં ફોન કરી શકી એમના પ્રશ્નો અંગે માહિતી મેળવી શકશે સાથે જ પરીક્ષા ને લગતા આવ ને દુર કરવા તેમજ તેમની અંગત સમસ્યાઓ આ અંગે તેઓ મનોચિકિત્સક સાથે પણ વાર્તાલાપ કરી શકે તે માટે વલસાડ જિલ્લા જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજના મનોચિકિત્સક ડોક્ટર મનુભાઈ પરમાર નો મોબાઇલ નંબર 9408200519 ઉપર કોઈપણ સમયે ફોન કરી માર્ગદર્શન મેળવી શકશે તો આ સાથે જ વિષયના નિષ્ણાતો ના ફોન નંબર ઉપર સંપર્ક કરી વાલીઓ અને વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણ દૂર કરી શકે છે


Conclusion:નોંધનીય છે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની પરીક્ષા ને લઈને માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ વાલીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ હોય છે અને હા ડરનો માહોલ ને લઈને વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપતી સમયે મૂંઝવણમાં મુકાતી હોય છે અને જે તે વિષયની આવી મૂંઝવણો દૂર કરવા માટે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનું કહી શકાય એવું પગલું ભરી આત્મવિશ્વાસ નામની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છેજે 5 ફેબ્રુ થી શરૂ થવા જઈ રહી છે

બાઈટ _01 કે.એફ. વસાવા (જિલ્લા શીક્ષણ અધિકારી)

નોંધ:-વીડિયો વી ઓ સાથે છે .
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.