ETV Bharat / state

ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં ગાંધીજી વિશેનું ડિજિટલ પ્રદર્શન શનિવારે ખુલ્લું મુકાશે

author img

By

Published : Jan 8, 2021, 8:12 PM IST

ધરમપુર ખાતે આવેલા વિજ્ઞાન કેન્દ્રમાં શનિવારના રોજથી મહાત્મા ગાંધી વિશે ડિજિટલ પ્રદર્શનનો આરંભ થવા જઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર ધરમપુર ખાતે વિજ્ઞાન કેન્દ્રમાં ડિજિટલ માધ્યમથી ગાંધીજી અંગેની વિસ્તૃત માહિતી આંગળીના ટેરવે પ્રદર્શનમાં આવનારને મળી રહે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા આગળ મુલાકાત લેનારને 21 મી સદીના ડિજિટલ યુગનો સંપૂર્ણપણે અનુભવ થશે. ડિજિટલ પ્રદર્શનનું ઉદઘાટન ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ ઉપકુલપતિ સુદર્શન આયંગર દ્વારા કરવામાં આવનાર છે.

ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં ગાંધીજી વિશેનું ડિજિટલ પ્રદર્શન શનિવારે ખુલ્લું મુકાશે
ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં ગાંધીજી વિશેનું ડિજિટલ પ્રદર્શન શનિવારે ખુલ્લું મુકાશે
  • મહાત્મા ગાંધીના જીવન ચરિત્ર અંગે ડિજિટલ પ્રદર્શનનો થશે પ્રારંભ
  • ગાંધી મહાત્મા સુધીની સફરના તમામ પાસાઓ અને વિગતો માત્ર આંગળીના ટેરવે મળી રહેશે
  • 21 મી સદીના ડિજિટલ યુગમાં ડિજિટલ પ્રદર્શન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

વલસાડ : ધરમપુર ખાતે આવેલા વિજ્ઞાન કેન્દ્રમાં શનિવારના રોજથી મહાત્મા ગાંધી વિશે ડિજિટલ પ્રદર્શનનો આરંભ થવા જઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર ધરમપુર ખાતે વિજ્ઞાન કેન્દ્રમાં ડિજિટલ માધ્યમથી ગાંધીજી અંગેની વિસ્તૃત માહિતી આંગળીના ટેરવે પ્રદર્શનમાં આવનારને મળી રહે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા આગળ મુલાકાત લેનારને 21 મી સદીના ડિજિટલ યુગનો સંપૂર્ણપણે અનુભવ થશે. ડિજિટલ પ્રદર્શનનું ઉદઘાટન ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ ઉપકુલપતિ સુદર્શન આયંગર દ્વારા કરવામાં આવનાર છે.

ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં ગાંધીજી વિશેનું ડિજિટલ પ્રદર્શન શનિવારે ખુલ્લું મુકાશે

ડિજિટલ અને વર્ચ્યુઅલ જમાનામાં ગાંધીજી અંગેનું ડિજિટલ પ્રદર્શન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે

શનિવારના રોજથી ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખુલ્લું મૂકવામાં આવનાર મહાત્મા ગાંધી અંગેનું ડિજિટલ પ્રદર્શન લોકોમાં ખૂબ જ આકર્ષણ જગાવે તેમ છે. ડિજિટલ યુગમાં અનોખું આ ડિજિટલ ગાંધીજી અંગેનું પ્રદર્શનમાં ગાંધીજીની વિચારધારાઓ તેમનું જીવન ચરિત્ર તેમની સાથે સંકળાયેલા લોકો દ્વારા ગાંધીજી અંગે કહેવામાં આવેલા વિવિધ નિવેદનો સહિત તમામ પાસાઓને માહિતી આપતું આ ડિજિટલ પ્રદર્શન લોકોમાં આકર્ષણ કેન્દ્ર બની શકે છે.

આ ડિજિટલ પ્રદર્શનમાં દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે

આ ડિજિટલ પ્રદર્શનમાં કેટલાક ટચ સ્ક્રીન સાથેના મોટા ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવામાં આવ્યા છે. જેના દ્વારા આંગળીના ટેરવે ટચ કરવાથી ગાંધીજી અંગેની તમામ વિગતો દ્રશ્ય માધ્યમથી તેમજ સાથે સાથે શ્રાવ્ય માધ્યમ એટલે કે મ્યુઝિક દ્વારા પણ સાંભળવા મળી શકે છે. એક ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર છ લોકો એકસાથે ગાંધીજી અંગેની પ્રદર્શનીનું નિરીક્ષણ કરી શકે છે. આ સમગ્ર બાબત અંગે પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે.

ડિજિટલ માધ્યમ દ્વારા યોજાનાર વલસાડ જિલ્લામાં આ પ્રથમ પ્રદર્શન છે

સામાન્ય રીતે દરેક જગ્યા ઉપર પ્રદર્શનનું આયોજન જાહેર સ્થળોમાં કરવામાં આવતું હોય છે અને ત્યાં આગળ આ પ્રદર્શનમાં વિવિધ વસ્તુઓ મૂકવામાં આવતી હોય છે. પરંતુ 21 મી સદીનું આ ડિજિટલ પ્રદર્શન માત્ર ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટને આધારે મૂકવામાં આવ્યું છે. જેના થકી મોહનથી મહાત્મા સુધીની ગાંધીજીની સફર અંગેની વિવિધ માહિતી આપો માત્ર આંગળીના ટેરવે એટલે કે ટચ સ્ક્રીન ઉપરથી જ મેળવી શકાય એમ છે અને આ ટચસ્ક્રિન ખૂબ જ આકર્ષક બનાવવામાં આવી જાય જે અહીં આવનારા લોકોને ચોક્કસપણે આકર્ષી શકે છે.આમ શનિવારના રોજથી મહાત્મા ગાંધી અંગેનું આ ડિજિટલ પ્રદર્શન ધરમપુરના વિજ્ઞાન કેન્દ્ર ખાતે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવનાર છે.

  • મહાત્મા ગાંધીના જીવન ચરિત્ર અંગે ડિજિટલ પ્રદર્શનનો થશે પ્રારંભ
  • ગાંધી મહાત્મા સુધીની સફરના તમામ પાસાઓ અને વિગતો માત્ર આંગળીના ટેરવે મળી રહેશે
  • 21 મી સદીના ડિજિટલ યુગમાં ડિજિટલ પ્રદર્શન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

વલસાડ : ધરમપુર ખાતે આવેલા વિજ્ઞાન કેન્દ્રમાં શનિવારના રોજથી મહાત્મા ગાંધી વિશે ડિજિટલ પ્રદર્શનનો આરંભ થવા જઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર ધરમપુર ખાતે વિજ્ઞાન કેન્દ્રમાં ડિજિટલ માધ્યમથી ગાંધીજી અંગેની વિસ્તૃત માહિતી આંગળીના ટેરવે પ્રદર્શનમાં આવનારને મળી રહે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા આગળ મુલાકાત લેનારને 21 મી સદીના ડિજિટલ યુગનો સંપૂર્ણપણે અનુભવ થશે. ડિજિટલ પ્રદર્શનનું ઉદઘાટન ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ ઉપકુલપતિ સુદર્શન આયંગર દ્વારા કરવામાં આવનાર છે.

ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં ગાંધીજી વિશેનું ડિજિટલ પ્રદર્શન શનિવારે ખુલ્લું મુકાશે

ડિજિટલ અને વર્ચ્યુઅલ જમાનામાં ગાંધીજી અંગેનું ડિજિટલ પ્રદર્શન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે

શનિવારના રોજથી ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખુલ્લું મૂકવામાં આવનાર મહાત્મા ગાંધી અંગેનું ડિજિટલ પ્રદર્શન લોકોમાં ખૂબ જ આકર્ષણ જગાવે તેમ છે. ડિજિટલ યુગમાં અનોખું આ ડિજિટલ ગાંધીજી અંગેનું પ્રદર્શનમાં ગાંધીજીની વિચારધારાઓ તેમનું જીવન ચરિત્ર તેમની સાથે સંકળાયેલા લોકો દ્વારા ગાંધીજી અંગે કહેવામાં આવેલા વિવિધ નિવેદનો સહિત તમામ પાસાઓને માહિતી આપતું આ ડિજિટલ પ્રદર્શન લોકોમાં આકર્ષણ કેન્દ્ર બની શકે છે.

આ ડિજિટલ પ્રદર્શનમાં દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે

આ ડિજિટલ પ્રદર્શનમાં કેટલાક ટચ સ્ક્રીન સાથેના મોટા ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવામાં આવ્યા છે. જેના દ્વારા આંગળીના ટેરવે ટચ કરવાથી ગાંધીજી અંગેની તમામ વિગતો દ્રશ્ય માધ્યમથી તેમજ સાથે સાથે શ્રાવ્ય માધ્યમ એટલે કે મ્યુઝિક દ્વારા પણ સાંભળવા મળી શકે છે. એક ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર છ લોકો એકસાથે ગાંધીજી અંગેની પ્રદર્શનીનું નિરીક્ષણ કરી શકે છે. આ સમગ્ર બાબત અંગે પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે.

ડિજિટલ માધ્યમ દ્વારા યોજાનાર વલસાડ જિલ્લામાં આ પ્રથમ પ્રદર્શન છે

સામાન્ય રીતે દરેક જગ્યા ઉપર પ્રદર્શનનું આયોજન જાહેર સ્થળોમાં કરવામાં આવતું હોય છે અને ત્યાં આગળ આ પ્રદર્શનમાં વિવિધ વસ્તુઓ મૂકવામાં આવતી હોય છે. પરંતુ 21 મી સદીનું આ ડિજિટલ પ્રદર્શન માત્ર ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટને આધારે મૂકવામાં આવ્યું છે. જેના થકી મોહનથી મહાત્મા સુધીની ગાંધીજીની સફર અંગેની વિવિધ માહિતી આપો માત્ર આંગળીના ટેરવે એટલે કે ટચ સ્ક્રીન ઉપરથી જ મેળવી શકાય એમ છે અને આ ટચસ્ક્રિન ખૂબ જ આકર્ષક બનાવવામાં આવી જાય જે અહીં આવનારા લોકોને ચોક્કસપણે આકર્ષી શકે છે.આમ શનિવારના રોજથી મહાત્મા ગાંધી અંગેનું આ ડિજિટલ પ્રદર્શન ધરમપુરના વિજ્ઞાન કેન્દ્ર ખાતે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવનાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.