વડોદરાઃ પાલિકાના સ્થાયી સમિતિ સભા ખંડમાં મેયર ડૉ,જીગીષાબેન શેઠના હસ્તે,વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, શાસક પક્ષના નેતા કેતન બ્રહ્મભટ્ટ, તેમજ કાઉન્સિલરોની હાજરીમાં હ્રદયની શસ્ત્રક્રિયા કરાવનાર 3 મળી 2 શહેરીજનોને 25 હજારની આર્થિક સહાય અને 1ને 50 હજાર મળીને કુલ 1 લાખની આર્થિક સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બીજી તરફ હર હમેશ પાલિકા તંત્ર સામે આક્રમક વલણ અપનાવનાર પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે વધુ એક વખત નગરજનોના વિવિધ પ્રશ્નોના નિવારણ અંગે પાલિકા તંત્ર સામે તીખા શબ્દોના પ્રહારો કર્યા હતા.