ETV Bharat / state

વડોદરામાં ડેન્ગ્યુનો કાળો કહેર, 500થી વધુ કેસ નોંધાયા - વડોદરામાં ડેન્ગ્યુના કેસમાં થયો વધારો

વડોદરા: શહેરમાં ડેન્ગ્યુનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. દિવસેને દિવસે ડેન્ગ્યુના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેમાં લોકોના મોત થઈ રહ્યા હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે. આ વર્ષે ડેન્ગ્યુના કેસમાં ગત વર્ષની સરખાણીએ વધારો થયો છે. જેથી આરોગ્ય તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે, ત્યારે આરોગ્ય પોતાના તરફથી પૂરતા પ્રયત્ન કરી રહ્યું હોવાનું જણાવી રહ્યું છે.

વડોદરામાં ડેન્ગ્યુનો કાળો કહેર, 500થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા
author img

By

Published : Nov 19, 2019, 8:31 PM IST

રાજ્યભરમાં ડેન્ગ્યુ રોગચાળાએ ફરી એકવાર માથું ઉચક્યું છે. વડોદરામાં ડેન્ગ્યુ ભયંકર રીતે વકરી રહ્યો છે. વડોદરા શહેરમાં અત્યાર સુધી 894માં ડેન્ગ્યુના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં 3 લોકોના મોત થયા છે. જેથી આરોગ્ય તંત્રની કામગીરી લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ વડોદરામાં શહેરમાં ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે. જેથી આરોગ્ય વિભાગ આરોગ્યલક્ષી કામગીરીને સતર્ક થયું છે.

વડોદરામાં ડેન્ગ્યુનો કાળો કહેર, 500થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા

છેલ્લા 5 વર્ષમાં નોંધાયેલાં ડેન્ગ્યુના પોઝિટીવ કેસની માહિતી

  • વર્ષ 2015 ડેન્ગ્યુ 308 પોઝિટિવ
  • વર્ષ 2016 ડેન્ગ્યુ 1514 પોઝિટિવ
  • વર્ષ 2017 ડેન્ગ્યુ 507 પોઝિટિવ
  • વર્ષ 2018 ડેન્ગ્યુ 668 પોઝીટીવ
  • વર્ષ 2019 ડેન્ગ્યુ 894 પોઝીટીવ

2016 બાદ 2019માં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે. જે અંગે વડોદરા કોર્પોરેશનના આરોગ્ય અધિકારીએ ઈ.ટીવી ભારત સાથે વાતચીત હતી. જેમાં તેમણે ડેન્ગ્યુ નામના જીવલેણ રાગોચાળાને નાથવા સજાગતા અને સતર્કતા જાળવવા જણાવ્યું હતું. તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અંગેની જાણકારી આપી હતી.

રાજ્યભરમાં ડેન્ગ્યુ રોગચાળાએ ફરી એકવાર માથું ઉચક્યું છે. વડોદરામાં ડેન્ગ્યુ ભયંકર રીતે વકરી રહ્યો છે. વડોદરા શહેરમાં અત્યાર સુધી 894માં ડેન્ગ્યુના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં 3 લોકોના મોત થયા છે. જેથી આરોગ્ય તંત્રની કામગીરી લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ વડોદરામાં શહેરમાં ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે. જેથી આરોગ્ય વિભાગ આરોગ્યલક્ષી કામગીરીને સતર્ક થયું છે.

વડોદરામાં ડેન્ગ્યુનો કાળો કહેર, 500થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા

છેલ્લા 5 વર્ષમાં નોંધાયેલાં ડેન્ગ્યુના પોઝિટીવ કેસની માહિતી

  • વર્ષ 2015 ડેન્ગ્યુ 308 પોઝિટિવ
  • વર્ષ 2016 ડેન્ગ્યુ 1514 પોઝિટિવ
  • વર્ષ 2017 ડેન્ગ્યુ 507 પોઝિટિવ
  • વર્ષ 2018 ડેન્ગ્યુ 668 પોઝીટીવ
  • વર્ષ 2019 ડેન્ગ્યુ 894 પોઝીટીવ

2016 બાદ 2019માં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે. જે અંગે વડોદરા કોર્પોરેશનના આરોગ્ય અધિકારીએ ઈ.ટીવી ભારત સાથે વાતચીત હતી. જેમાં તેમણે ડેન્ગ્યુ નામના જીવલેણ રાગોચાળાને નાથવા સજાગતા અને સતર્કતા જાળવવા જણાવ્યું હતું. તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અંગેની જાણકારી આપી હતી.

Intro:સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમા પણ દિન પ્રતિદિન રોગચાળો ની સંખ્યામાં વધારો, 894 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ..


Body:સમગ્ર રાજ્યમાં જેમ જેમ ઠંડી ઋતુ જામતી જાય છે તેમ તેમ રોગચાળાની ઋતુ પણ જામતી જાય છે..રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ રોગચલોબને ડેન્ગ્યુના દર્દીમાં વધારો થઇ રહ્યો છે..વડોદરા શહેરમાં શંકાસ્પદ ડેંગ્યુથી ત્રણ લોકોના મોત થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે..ત્યારે અત્યાર સુધીમાં 894 દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે..ત્યારે જોવા જઈએ તો ગત્ત વર્ષની સરખામણી કરતા ચાલુ વર્ષમાં ડેંગ્યુનું પ્રમાણ વધ્યું છે..


Conclusion:સમગ્ર રાજય સહિત વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ મહિનાથી ડેન્ગ્યુ બેકાબુ બન્યો છે..શહેરમાં દિન પ્રતિદિન રોગચલો અને શંકાસ્પદ ડેન્ગ્યુથી મોતના ચોંકાવનારા આંકડા મળતાં શહેરીજનોમાં ફફડાટ અને ચિંતા જોવા મળી રહી છે..

વડોદરા શહેરમાં પાણી જન્યરોગએ માથું ઊંચક્યું છે જેને પગલે શહેરના દવાખાનામાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે..જેમ જેમ ઠંડી વધી રહી છે તેમ તેમ રોગચાળાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે..શહેરમાં આવેલ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી એસ.એસ.જી હોસ્પિટલમાં વડોદરા શહેરજ નહીં જિલ્લા અને નજીકના રાજ્યો માંથી પણ લોકો સારવાર માટે આવે છે..હાલ જે રીતે રોગચાળો વક્રી રહ્યો છે.તેને લઈને હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે..હોસ્પિટલમાં આવતા લોકો જ્યાં જગ્યા મળે તે સુઈને સારવાર લઈ રહ્યા છે..
જોકે આ રોગચાળા પર નિયંત્રણ લાવવા માટે તંત્ર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ થયું હોય તેવું લાગી રહ્યું છે..

જોકે છેલ્લા 5 વર્ષના રોગચાળાના આંકડા પર એક નઝર કરીએ તો..

વર્ષ 2015 ડેન્ગ્યુ 308 પોઝિટિવ

વર્ષ 2016 ડેન્ગ્યુ 1514 પોઝિટિવ

વર્ષ 2017 ડેન્ગ્યુ 507 પોઝિટિવ

વર્ષ 2018 ડેન્ગ્યુ 668 પોઝીટીવ

વર્ષ 2019 ડેન્ગ્યુ 894 પોઝીટીવ

જોકે વર્ષ 2016 બાદ ચાલુ વર્ષે સૌથી વધુ પોઝીટિવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે..ત્યારે આ મામલે વડોદરા કોર્પોરેશનના આરોગ્ય અધિકારીએ ઇ.ટીવી ભારત સાથે વાતચીત દરમિયાન આ રોગ સામે સાવચેતી રાખવામાં આવે તો રક્ષણ મેળવી શકાય છે..સાવચેતી અને સતર્કતાથી આ રોગચાળા પર નિયંત્રણ મેળવી શકાય છે, તેમ જણાવ્યું હતું..


બાઈટ: ડૉ, દેવેશ પટેલ, આરોગ્ય અધિકારી, વડોદરા કોર્પોરેશન..

નોંધઃ આ સ્ટોરી રિલેટેડ વિઝ્યુઅલ wrap દ્વારા મોકલેલ છે..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.