ETV Bharat / state

વડોદરામાં જર્જરીત ઈમારતને ખાલી કરવાના આદેશ, વરસાદી મૌસમમાં 240 પરિવાર ક્યાં જશે ?

author img

By

Published : Jul 28, 2019, 2:23 PM IST

વડોદરા: શહેરના સનફાર્મા રોડ પર વર્ષ 2003માં નીલગીરી સહયોગ આવાસના મકાનો 240 પરિવારોને ફાળવવામાં આવ્યાં હતા. નીલગીરી આવાસામાં કુલ 15 બ્લોકમાં 240 મકાનો છે, જેમાં 1000 જેટલા રહીશો 16 વર્ષથી વસવાટ કરી રહ્યાં છે. શહેરમાં આવેલી જર્જરિત ઈમારતને ખાલી કરવા કોર્પોરેશને નોટિસ ફટકારી હતી.

જર્જરીત ઇમારતને ખાલી કરવા કોર્પોરેશને ફટકારી નોટિસ

વડોદરા શહેરના સનફાર્મા રોડ પર વર્ષ 2003માં નીલગીરી સહયોગ આવાસના મકાનો 240 પરિવારોને ફાળવવામાં આવ્યાં હતા.નીલગીરી આવાસામાં કુલ 15 બ્લોકમાં 240 મકાનો છે. જેમાં 1000 જેટલા રહીશો 16 વર્ષથી વસવાટ કરી રહ્યાં છે. ત્યારે વડોદરા મહાનગર પાલિકાની વોર્ડ નં-6ની કચેરી દ્વારા તાત્કાલીક મકાનો ખાલી કરી દેવા નોટિસ ફટકારતા રહીશો અવઢવમાં મુકાયા હતા. ચોમાસાની ઋતુમાં મકાન ખાલી કરવાની નોટિસ મળતા ત્યાંના રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

જર્જરીત ઇમારતને ખાલી કરવા કોર્પોરેશને ફટકારી નોટિસ

વડોદરા શહેર એક તરફ સ્માર્ટ સિટી બનાવવા માટે હરણફાળ રીતે આગળ વધી રહ્યું છે.ત્યારે ઝૂંપડાઓ હટાવી આવાસ બનાવી પાકા મકાનો ફાળવવાની સરકારી યોજનાઓ પણ અમલમાં છે. જેમાં ભ્રષ્ટ અધિકારીઓના માનીતા કોન્ટ્રાકટરોને નિયમ વિરૂધ જઇને પણ કોન્ટ્રાકટ આપી દેવાય છે, અને કોન્ટ્રાકટરો હલકી કક્ષાનું મટીરીયલ વાપરતા નિર્દોષો તેનો ભોગ બને છે. અગાઉ પણ શહેરના અટલાદરા વિસ્તારનાન માધનગર ખાતે ઘટેલી દુર્ઘટનામાં દસથી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો.છતાં પણ સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારનો અંત આવતો નથી, તેનું ઉદાહરણ સનફાર્મા રોડ પરના નીલગીરી સહયોગ આવાસની ઇમારતોમાં જોવા મળ્યું હતું.જ્યાં મકાનોમાં મોટી તીરાડો પડી છે. હલકી કક્ષાનું મટીરીયલ વાપરતા સ્લેબમાંથી પોપડા ખરતા સળીયા દેખાઇ રહ્યાં હતા. મોટા ભાગના લોકોના તો હજી મકાનના હપ્તા પણ પુરા થયા નથી તેવા સમયે મકાનો ખાલી કરવાની નોટિસ મળતા રહેવાસીઓ મુસીબતમાં મુકાયા હતા.

વડોદરા શહેરના સનફાર્મા રોડ પર વર્ષ 2003માં નીલગીરી સહયોગ આવાસના મકાનો 240 પરિવારોને ફાળવવામાં આવ્યાં હતા.નીલગીરી આવાસામાં કુલ 15 બ્લોકમાં 240 મકાનો છે. જેમાં 1000 જેટલા રહીશો 16 વર્ષથી વસવાટ કરી રહ્યાં છે. ત્યારે વડોદરા મહાનગર પાલિકાની વોર્ડ નં-6ની કચેરી દ્વારા તાત્કાલીક મકાનો ખાલી કરી દેવા નોટિસ ફટકારતા રહીશો અવઢવમાં મુકાયા હતા. ચોમાસાની ઋતુમાં મકાન ખાલી કરવાની નોટિસ મળતા ત્યાંના રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

જર્જરીત ઇમારતને ખાલી કરવા કોર્પોરેશને ફટકારી નોટિસ

વડોદરા શહેર એક તરફ સ્માર્ટ સિટી બનાવવા માટે હરણફાળ રીતે આગળ વધી રહ્યું છે.ત્યારે ઝૂંપડાઓ હટાવી આવાસ બનાવી પાકા મકાનો ફાળવવાની સરકારી યોજનાઓ પણ અમલમાં છે. જેમાં ભ્રષ્ટ અધિકારીઓના માનીતા કોન્ટ્રાકટરોને નિયમ વિરૂધ જઇને પણ કોન્ટ્રાકટ આપી દેવાય છે, અને કોન્ટ્રાકટરો હલકી કક્ષાનું મટીરીયલ વાપરતા નિર્દોષો તેનો ભોગ બને છે. અગાઉ પણ શહેરના અટલાદરા વિસ્તારનાન માધનગર ખાતે ઘટેલી દુર્ઘટનામાં દસથી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો.છતાં પણ સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારનો અંત આવતો નથી, તેનું ઉદાહરણ સનફાર્મા રોડ પરના નીલગીરી સહયોગ આવાસની ઇમારતોમાં જોવા મળ્યું હતું.જ્યાં મકાનોમાં મોટી તીરાડો પડી છે. હલકી કક્ષાનું મટીરીયલ વાપરતા સ્લેબમાંથી પોપડા ખરતા સળીયા દેખાઇ રહ્યાં હતા. મોટા ભાગના લોકોના તો હજી મકાનના હપ્તા પણ પુરા થયા નથી તેવા સમયે મકાનો ખાલી કરવાની નોટિસ મળતા રહેવાસીઓ મુસીબતમાં મુકાયા હતા.

Intro:વડોદરા જર્જરિત ઇમારતને ખાલી કરવા કોર્પોરેશને ફટકારી નોટિસ, ઇમારતમાં રહેતા લોકો અવઢવમાં મુકાયા..

Body:વડોદરા શહેરના સનફાર્મા રોડ પર વર્ષ 2003માં નીલગીરી સહ્યોગ આવાસના મકાનો 240 પરિવારોને ફાળવવામાં આવ્યાં હતા. નીલગીરી આવાસામાં કુલ 15 બ્લોકમાં 240 મકાનો છે જેમાં 1000 જેટલા રહીશો 16 વર્ષથી વસવાટ કરી રહ્યાં છે. ત્યારે વડોદરા મહાનગર પાલિકાની વોર્ડ નં-6ની કચેરી દ્વારા તાત્કાલીક મકાનો ખાલી કરી દેવા નોટિસ ફટકારતા રહીશો અવઢવમાં મુકાયાં છે, હવે ચોમાસાની ઋતુમાં મકાન ખાલી કરવાની નોટિસ મળતા ત્યાંના રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે..

Conclusion:વડોદરા શહેર એક તરફ સ્માર્ટ સિટી બનાવવા માટે હરણફાળ રીતે આગળ વધી રહ્યું છે..ત્યારે ઝુપડાઓ હટાવી આવાસ બનાવી પાકા મકાનો ફાળવવાની સરકારી યોજનાઓ પણ અમલમાં છે. જેમાં ભ્રષ્ટ અધિકારીઓના માનિતા કોન્ટ્રાકટરોને નિયમ વિરૂધ જઇને પણ કોન્ટ્રાકટ આપી દેવાય છે. અને માનિતા કોન્ટ્રાકટરો હલકી કક્ષાનુ મટીરીયલ વાપરતા નિર્દોષો તેનો ભોગ બને છે. અગાઉ પણ શહેરના અટલાદરા વિસ્તારનાન માધનગર ખાતે ઘટેલી દુર્ઘટનામાં દસથી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો..તેમ છતાં સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારનો અંત આવતો નથી, તેનુ ઉદ્દાહરણ સનફાર્મા રોડ પરના નીલગીરી સહ્યોગ આવાસની ઇમારતોમાં જોવા મળી રહ્યું છે. કે જ્યાં
મકાનોમાં મોટી તીરાડો પડી છે. હલકી કક્ષાનુ મટીરીયલ વાપરતા સ્લેબમાંથી પોપડા ખરતા સળીયા દેખાઇ રહ્યાં છે. મોટા ભાગના લોકોના તો હજી મકાનના હપ્તા પણ પુરા થયાં નથી તેવા સમયે મકાનો ખાલી કરવાની નોટિસ મળતા રહેવાસીઓ મુસીબતમાં મુકાયા છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.