ETV Bharat / state

અહીં સામાન્ય પ્રશ્નોને ઉકેલવા લોકોએ લીધો નનામીનો સહારો - Problem

સુરેન્દ્રનગર: દસાડામાં દલિત સમાજ દ્વારા સ્મશાનમાં જ ગટરની લાઇન કાઢતા રોષે ભરાયેલા સમાજે એક વૃદ્ધાની નનામી મૂકીને રોડ પર ચક્કાજામ કર્યો હતો. જુઓ શું છે સમગ્ર મામલો...

સામાન્ય જનજીવનના પ્રશ્નોના ઉકેલ માટે સુરેન્દ્રનગરના લોકોને લેવો પડ્યો નનામીનો સહારો
author img

By

Published : Jun 10, 2019, 9:53 AM IST

દસાડામાં દલિત સમાજના સ્મશાનમાં જગ્યાના અભાવે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ત્યારે સ્માશનમાંથી જ ગટર લાઇન કાઢતા લોકો રોષે ભરાયા હતા અને હવે જો કોઇનું મૃત્યું થશે તો દલિત સમાજ દ્વારા દફનવિધિ નહીં કરવામાં આવે તેવી ચિમકી ઉચ્ચારી હતી. તેમજ હાઇવે પર ચક્કાજામ કરીને દસાડાની બન્ને બાજૂ 3 થી 4 કિ.મી.વાહનોની લાંબી લાઇન લાગી હતી.

સામાન્ય જનજીવનના પ્રશ્નોના ઉકેલ માટે સુરેન્દ્રનગરના લોકોને લેવો પડ્યો નનામીનો સહારો

આ ધટનાની જાણ થતાં PSI જે.જે.ચૌહાણ સહિતનો સ્ટાફ, સર્કલ ઓફિસર તાલુકા પંચાયત કચેરી સ્થળે દોડી ગયા હતા. તાલુકા વિકાસ અધિકારી એરવાડીયાની સૂચનાથી સર્કલ ઓફિસર સ્મશાનમાંથી બાવળ દુર કરવાની સાથે, ગટર લાઈનની સફાઈ, સ્મશાન નીમ કરવા, હાઇવેથી સ્મશાન સુધીનો સીસી રોડ બનાવવા અને સ્મશાનના ખાડા પુરવા સહિતના કામોની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. જો કે આ મામલે 3-4 કલાક બાદ હાઈવે ફરીથી શરૂ કરાયો હતો.

દસાડામાં દલિત સમાજના સ્મશાનમાં જગ્યાના અભાવે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ત્યારે સ્માશનમાંથી જ ગટર લાઇન કાઢતા લોકો રોષે ભરાયા હતા અને હવે જો કોઇનું મૃત્યું થશે તો દલિત સમાજ દ્વારા દફનવિધિ નહીં કરવામાં આવે તેવી ચિમકી ઉચ્ચારી હતી. તેમજ હાઇવે પર ચક્કાજામ કરીને દસાડાની બન્ને બાજૂ 3 થી 4 કિ.મી.વાહનોની લાંબી લાઇન લાગી હતી.

સામાન્ય જનજીવનના પ્રશ્નોના ઉકેલ માટે સુરેન્દ્રનગરના લોકોને લેવો પડ્યો નનામીનો સહારો

આ ધટનાની જાણ થતાં PSI જે.જે.ચૌહાણ સહિતનો સ્ટાફ, સર્કલ ઓફિસર તાલુકા પંચાયત કચેરી સ્થળે દોડી ગયા હતા. તાલુકા વિકાસ અધિકારી એરવાડીયાની સૂચનાથી સર્કલ ઓફિસર સ્મશાનમાંથી બાવળ દુર કરવાની સાથે, ગટર લાઈનની સફાઈ, સ્મશાન નીમ કરવા, હાઇવેથી સ્મશાન સુધીનો સીસી રોડ બનાવવા અને સ્મશાનના ખાડા પુરવા સહિતના કામોની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. જો કે આ મામલે 3-4 કલાક બાદ હાઈવે ફરીથી શરૂ કરાયો હતો.

SNR
DATE : 10/06/19
VIJAY BHATT 

સુરેન્દ્રનગર દસાડામાં સની જગ્યા ગટર અને રસ્તાના પ્રશ્નો ઉકેલાતા દલિત સમાજ એક વૃદ્ધાની નનામી પર મૂકી ચક્કાજામ કર્યો હતો
દસાડામાં દલિત સમાજના સ્મશાનમાં જગ્યાના અભાવે લાશની દફનવિધિ કરવી અશક્ય હતી દલિત સમાજના સ્મશાનમાંથી જ ગટર લાઈન કાઢતા રોષે ભરાયેલા સમાજે તંત્રને આ તમામ પ્રશ્ને રજૂઆત કરી જો સમાજમાં હવે કોઈ મૃત્યુ પામશે તો તેઓ દફનવિધિ નહી કરે એવી ચીમકી ઉચ્ચારી હતી રવિવારે દસાડા દલિત સમાજમાં એક વૃદ્ધનું અવસાન થતાં સમશાનના પ્રશ્ને રોષે ભરાયેલા દલિત સમાજના લોકોએ અનામી હાઇવે પર મૂકી ચક્કાજામ કર્યો હતો આ બનાવમાં મહેસાણા સુરેન્દ્રનગર હાઇવે પર દસાડાની બન્ને બાજુ ૩ થી ૪ કી.મી વાહનોની લાઇન લાગી હતી આ ઘટનાની જાણ થતા દશાડા પીએસઆઇ જે.જે ચૌહાણ સહિતનો પોલીસ સ્ટાફ અને સર્કલ ઓફિસર સહિત તાલુકા પંચાયત કચેરી સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો તાલુકા વિકાસ અધિકારી એરવાડીયાની સૂચનાથી સર્કલ ઓફિસર સ્મશાનમાંથી બાવળ દુર કરવાની સાથે, ગટરની લાઈન ની સફાઈ, સ્મશાન નીમ કરવા, હાઇવેથી સ્મશાન સુધીનો સીસી રોડ બનાવવા અને સમાસાનના ખાડાં પુરવા સહિતના કામોની બહેનધારી આપતા  મામલો થાળે પડ્યો હતો ત્રણ-ચાર કલાક બાદ હાઈવે  પૂનવર્ત શરૂ કરાયો હતો


ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.