ETV Bharat / state

સુરેન્દ્રનગર કસ્ટોડિયલ ડેથ મામલે 4 પોલીસકર્મીઓને કરાયા સસ્પેન્ડ - suspended

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથક છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહ્યું છે. ત્યારે આગાવ સુરેન્દ્રનગર આંબેડકર નગરમાં રહતા યુવાનને ખોટી રીતે પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતા યુવાને પોતાના ઘરમાં જેરી પીણું પી આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ફરી પુછપરછ માટે લાવેલ યુવક કશ્યપ રાવલના પોલીસ કસ્ટડીમાં મોતનો મામલો સામે આવતા જિલ્લા પોલીસ વડાએ આ બાબતને ગંભીર બતાવી PSI સહીત 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : May 30, 2019, 9:31 AM IST

સુરેન્દ્રનગરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થા ખૂબ કથળી બની છે ત્યારે જિલ્લામાં વ્યાજ ખોરોનો ત્રાસ પણ દિવસેને દિવસે વધતો જોવા મળે છે. જિલ્લામાં ઠેક ઠેકાણે ડાયારીઓના ધંધાઓ વ્યાજખોરો દ્વારા શરૂ કરવામાં આવ્યા છે અને વ્યાજ ખોરોનો જિલ્લામાં રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે વ્યાજ ખોરો દ્વારા લોકોને ફસાવી વ્યાજે રૂપિયા આપીને મિલકત પચાવી પાડવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરમાં થોડા સમય પહેલા કશ્યપ રાવલ નામના યુવાન સામે સુરેન્દ્રનગર બી ડિવિજન ખાતે અરજી કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા આ અરજીની પૂછપરછ માટે આ કશ્યપ રાવલ નામના યુવાનને ઉપાડવામાં આવ્યો હતો. ત્યારે આ યુવાન પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે આ કશ્યપ રાવલ નામના યુવાનનું કોઈ કારણોસર મોત નીપજ્યું હતું. ત્યારે પરિવાર દ્વારા પોલીસ મારના કારણે મોત નિપજ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના પગલે યુવાનનો મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં સુધી પોલીસ વિરૂદ્ધ ફરિયાદ ના નોંધાય ત્યાં સુધી પરિવારએ ડેડ બોડી સ્વીકારવાની ના પાડી હતી.

ભોગ બનનાર કશ્યપ રાવલ
ભોગ બનનાર કશ્યપ રાવલ

સમગ્ર જિલ્લાના બ્રહ્મ સમાજ દ્વારા આ બાબતે કડક કાર્યવાહી હાથ ધરવા અને તાપસ કરવા રજુઆત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકએ આ બાબતે ખાતરી આપતા આ યુવાનના પરિવારે મૃતદેહ સ્વીકર્યો હતો અને જિલ્લા પોલીસ વડાએ આ બાબતે ગંભીરતા બતાવી PSI સહીત 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા.

PSI ડોડીયા
PSI ડોડીયા

સુરેન્દ્રનગરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થા ખૂબ કથળી બની છે ત્યારે જિલ્લામાં વ્યાજ ખોરોનો ત્રાસ પણ દિવસેને દિવસે વધતો જોવા મળે છે. જિલ્લામાં ઠેક ઠેકાણે ડાયારીઓના ધંધાઓ વ્યાજખોરો દ્વારા શરૂ કરવામાં આવ્યા છે અને વ્યાજ ખોરોનો જિલ્લામાં રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે વ્યાજ ખોરો દ્વારા લોકોને ફસાવી વ્યાજે રૂપિયા આપીને મિલકત પચાવી પાડવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરમાં થોડા સમય પહેલા કશ્યપ રાવલ નામના યુવાન સામે સુરેન્દ્રનગર બી ડિવિજન ખાતે અરજી કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા આ અરજીની પૂછપરછ માટે આ કશ્યપ રાવલ નામના યુવાનને ઉપાડવામાં આવ્યો હતો. ત્યારે આ યુવાન પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે આ કશ્યપ રાવલ નામના યુવાનનું કોઈ કારણોસર મોત નીપજ્યું હતું. ત્યારે પરિવાર દ્વારા પોલીસ મારના કારણે મોત નિપજ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના પગલે યુવાનનો મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં સુધી પોલીસ વિરૂદ્ધ ફરિયાદ ના નોંધાય ત્યાં સુધી પરિવારએ ડેડ બોડી સ્વીકારવાની ના પાડી હતી.

ભોગ બનનાર કશ્યપ રાવલ
ભોગ બનનાર કશ્યપ રાવલ

સમગ્ર જિલ્લાના બ્રહ્મ સમાજ દ્વારા આ બાબતે કડક કાર્યવાહી હાથ ધરવા અને તાપસ કરવા રજુઆત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકએ આ બાબતે ખાતરી આપતા આ યુવાનના પરિવારે મૃતદેહ સ્વીકર્યો હતો અને જિલ્લા પોલીસ વડાએ આ બાબતે ગંભીરતા બતાવી PSI સહીત 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા.

PSI ડોડીયા
PSI ડોડીયા
સુરેન્દ્રનગર શહેર ના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના એક psi સહિત 2 asi અને એક હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ...

સુરેન્દ્રનગર શહેરના બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજીને આધારે પુછપરછ માટે લાવેલ યુવક કશ્યપ રાવલના પોલીસ કસ્ટડીમાં મોતનો મામલો ..


સુરેન્દ્રનગર જિલ્લા માં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વેવસ્થા ખૂબ કથળી બની છે.ત્યારે જિલ્લામાં વ્યાજ ખોરોનો ત્રાસ પણ દિવસે ને દિવસે જિલ્લામાં વધતો જઇ રહો છે. ત્યારે જિલ્લામાં ઠેક ઠેકાણે ડાયારીઓના ધંધાઓ વ્યાજખોરો દવારા શરૂ કરવામાં આવ્યા છે. અને વ્યાજ ખોરોનો જિલ્લામાં રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે વ્યાજ ખોરો દવારા લોકોને ફસાવી વ્યાજે રૂપિયા આપીને મિલકત પચાવી પાડવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર થોડા સમય પહેલા કશ્યપ રાવલ નામના યુવાન સામે સુરેન્દ્રનગર બી ડિવિજન ખાતે અરજી કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દવારા આ અરજીની પૂછપરછ માટે આ કશ્યપ રાવલ નામના યુવાનને ઉપાડવામાં આવ્યો હતો. ત્યારે આ યુવાન પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે આ કશ્યપ રાવલ નામના યુવાનનું કોઈ કારણો અવસાર મોત નીપજ્યું હતું. ત્યારે પરિવાર દવારા પોલીસ મારના કારણે મોત નિપજ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના પગલે યુવાનનો મૃતદેહ ફોરેન્સિક pm અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. અને જ્યાં સુધી પોલીસ વિરૂદ્ધ ફરિયાદના નોંધાય ત્યાં સુધી પરિવારએ ડેડ બોડી સ્વીકારવાની ના પાડી હતી.
સમગ્ર જિલ્લાના બ્રહ્મ સમાજ દવારા આ બાબતે કડક કાર્યવાહી હાથ ધરવા અને તાપસ કરવા રજુઆત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકએ આ બાબતે ખાતરી આપતા આ યુવાનના પરિવારે મૃતદેહ સ્વીકર્યો હતો.
  જિલ્લા પોલીસ વડાએ આ બાબતે ગંભીરતા બતાવી પીએસઆઇ સહીત ૪ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા...

૧ - PSI, ૨ - ASI અને ૧ - હેડ કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ 

ગત તારીખ ૦૯ મે ના રોજ કશ્યપ રાવલનું નિપજ્યું હતું મોત

*સસ્પેન્ડ કરાયેલ પોલીસ કર્મચારીઓ PSI - ડોડીયા, ASI - કેશાભાઇ, ASI - દેવીસિંહ,  હેડ કોન્સ્ટેબલ -  દિગપાલસિંહ*

આગાવ પણ બી ડિવિઝન પોલીસ ના કારણે અન્ય યુવાને કેફી પીણું પી લીધું હતું.

સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથક છેલ્લા કેટલાક સમયથી ચર્ચા માં રહ્યું છે.ત્યારે આગાવ સુરેન્દ્રનગર આંબેડકર નગર માં રહતા યુવાન ને ખોટી રીતે પોલીસ દ્વારા હેરાન કરવા માં આવતા અને યુવાન ને સગપણ માટે જોવા આવીયા હોય અને પોલીસ ઘેર જઇ તારા ઘર માં જુગાર ચાલે છે.તેમ કહી ને ઘર ની તલાશી લેતા કોઈ પણ જાત નો જુગર યુવાન ના ઘર માંથી પકડાયો ના હતો.ત્યારે જોવા આવેલ કન્યા પક્ષ દવારા આ બનાવ બનવા ના કારણે યુવાન સાથે સગપણ કરવા ની ના પાડી હતી.

ત્યારે યુવાન ને આ બાબત લાગી આવતા યુવાને પોતા ના ઘેર માં જેરી પીણું પી આત્મ હત્યા નો પ્રયાસ કર્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.