ETV Bharat / state

ચોટીલામાં ગળેફાંસો ખાઈ પ્રેમીયુગલે કરી આત્મહત્યા

સુરેન્દ્રનગરઃ ચોટીલામાં આવેલા ચામુંડા માતાજીના ડુંગરની પાછળના વીડ વિસ્તારમાંથી વૃક્ષ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવ્યા હતા.

author img

By

Published : May 19, 2019, 12:46 PM IST

ચોટીલામાં ફાંસો ખાધેલી હાલતમાં પ્રેમી પંખીડાની લાશ મળી

ચોટીલા ડુંગરની પાછળના ભાગમાં આવેલ વીડ વિસ્તારમાં વૃક્ષ પર યુવક અને યુવતીના મૃતદેહ લટકતા હોવાની માહિતી મળતા ચોટીલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તપાસ કરતા મૂળ ચોટીલા તાલુકાના ગઢેચીની મનિષાબેન કનુભાઈ ચોવીસીયા અને મૂળ જસદણ તાલુકાના મોટી લાખાવડના વિપુલભાઇ પરાગભાઈ ચોવીસીયાના મૃતદેહ હોવાનું આધારકાર્ડ પરથી બહાર આવ્યું હતું.

જ્યારે છોકરીનું પર્સ અને ખાલી બોટલ પણ મળી આવી હતી. આ પ્રેમી પંખીડા ત્રણ માસ પહેલા પત્ર દ્વારા કોઈને કહ્યા વગર નાસી ગયા હતા. આ ઉપરાંત તેઓ કુટુંબીક ભાઈ બહેન થતા હોય અને સમાજ તેમને એક નહીં થવા દે તે ડરથી ચાર-પાંચ દિવસ પહેલા ડુંગરના પાછળના ભાગના વિસ્તારમાં છોકરીના દુપટ્ટા વડે અપઘાત કર્યાનું બહાર આવી રહ્યું છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ લઇ જવાયા છે. આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ ચોટીલા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ચોટીલામાં ફાંસો ખાધેલી હાલતમાં પ્રેમી પંખીડાની લાશ મળી

ચોટીલા ડુંગરની પાછળના ભાગમાં આવેલ વીડ વિસ્તારમાં વૃક્ષ પર યુવક અને યુવતીના મૃતદેહ લટકતા હોવાની માહિતી મળતા ચોટીલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તપાસ કરતા મૂળ ચોટીલા તાલુકાના ગઢેચીની મનિષાબેન કનુભાઈ ચોવીસીયા અને મૂળ જસદણ તાલુકાના મોટી લાખાવડના વિપુલભાઇ પરાગભાઈ ચોવીસીયાના મૃતદેહ હોવાનું આધારકાર્ડ પરથી બહાર આવ્યું હતું.

જ્યારે છોકરીનું પર્સ અને ખાલી બોટલ પણ મળી આવી હતી. આ પ્રેમી પંખીડા ત્રણ માસ પહેલા પત્ર દ્વારા કોઈને કહ્યા વગર નાસી ગયા હતા. આ ઉપરાંત તેઓ કુટુંબીક ભાઈ બહેન થતા હોય અને સમાજ તેમને એક નહીં થવા દે તે ડરથી ચાર-પાંચ દિવસ પહેલા ડુંગરના પાછળના ભાગના વિસ્તારમાં છોકરીના દુપટ્ટા વડે અપઘાત કર્યાનું બહાર આવી રહ્યું છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ લઇ જવાયા છે. આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ ચોટીલા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ચોટીલામાં ફાંસો ખાધેલી હાલતમાં પ્રેમી પંખીડાની લાશ મળી
SNR
DATE : 19/05/19
VIJAY BHATT 


સુરેન્દ્રનગર ચોટીલા માં આવેલા ચામુંડા માતાજીના ડુંગરની પાછળ આવેલ વીડ વિસ્તારમાંથી ઝટ ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ પડી હતી
ચોટીલા ડુંગર ના પાછળના ભાગમાં આવેલ વીડ વિસ્તાર ઝાડ પર યુવક અને યુવતીની લાશ લટકતી હોવાની માહિતી મળતા માહિતી મળતા ચોટીલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી તપાસ કરતા મૂળ ચોટીલા તાલુકાના ગઢેચી ની મનિષાબેન કનુભાઈ ચોવીસીયા ઉમર વર્ષ 21 અને મૂળ જસદણ તાલુકાના મોટી લાખાવડ વિપુલભાઇ પરાગભાઈ ચોવીસીયા ઉંમર વર્ષ 23 ની લાશ હોવાનું લાસ્ટ આધારકાર્ડ પરથી બહાર આવ્યું હતું જ્યારે છોકરી નું પર્સ અને ખાલી બોટલ પણ મળી આવી હતી આ પ્રેમી પંખીડા ત્રણ માસ પહેલા પત્ર ઘરેથી કોઈને કહ્યા વગર નાસી ગયા હતા આ ઉપરાંત કુટુંબી ભાઈ બહેન થતા હોય અને સમાજ તેમની એક નહીં થવા દે તે ડરથી ચાર-પાંચ દિવસ પહેલા ડુંગર ના પાછળના ભાગ ના વિસ્તારમાં છોકરીના દુપટ્ટા વડે અપઘાત કર્યાનુ બહાર આવી રહ્યું છે અને મૃતકની લાશને પીએમ માટે રાજકોટ લઇ જવાઇ છે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ ચોટીલા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.