ETV Bharat / state

સુરેન્દ્રનગર રોજગાર કચેરી દ્વારા મેગા જોબફેરનું આયોજન - Job Fair

સુરેન્દ્રનગરઃ જિલ્લા રોજગારી કચેરી દ્વારા મેગા જોબફેર મેળાનું આયોજન મહિલા આઇટીઆઇ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદ સહિતની કંપનીઓએ ભાગ લીધો હતો.

snr
author img

By

Published : Jun 16, 2019, 5:46 AM IST

આ રોજગાર મેળામાં 4000થી વધુ લોકોને ટેલિફોનિક, ન્યૂઝપેપર, વોહ્ટસ એપ, મેઈલ, પત્ર સહિત સોશિયલ મીડિયા મારફતે જાણ કરવામાં આવી હતી. જેની અંદર 600 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સરકાર દ્રારા વિવિધ ક્ષેત્રોની અંદર લોકોને રોજગાર મળી રહે અને તમામ ક્ષેત્રોની અંદર લોકો જઈ શકે તે માટે વિવિધ કંપનીઓ દ્રારા ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જેમાં કોમ્પ્યુટર, સુપરવાઈઝર, ક્વોલિટી ઈન્સપેક્ટર, એચઆર, સેલ્સ એકઝક્યુકેટીવ, ટેક્નીશ્યન, મીકેનિકલ, ફીટર, ટેલીકોલર સહીતની જગ્યાઓ માટે જોબ ફેરનું આયોજન કરાયું હતું.

સુરેનદ્રનગરમાં મેગા જોબફેરનું આયોજન

આ બાબતે જિલ્લા રોજગાર કચેરીના અધિકારી જે.ડી.જેઠવા દ્વારા તમામ ક્ષેત્રોની અંદર લોકોને નોકરી મળી રહે તે માટૈ વધુંમા વધું પ્રત્યન હાથ ધરવામાં આવ્યા છે. આ બાબતે આ જોબ ફેરમા ભાગ લીધેલા વિદ્યાર્થીઓએ સરકારની કામગીરીને બિરદાવી હતી અને આગામી સમયમાં પણ આવી કામગીરી કરતા રહે તેમ જણાવ્યું હતું.

આ રોજગાર મેળામાં 4000થી વધુ લોકોને ટેલિફોનિક, ન્યૂઝપેપર, વોહ્ટસ એપ, મેઈલ, પત્ર સહિત સોશિયલ મીડિયા મારફતે જાણ કરવામાં આવી હતી. જેની અંદર 600 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સરકાર દ્રારા વિવિધ ક્ષેત્રોની અંદર લોકોને રોજગાર મળી રહે અને તમામ ક્ષેત્રોની અંદર લોકો જઈ શકે તે માટે વિવિધ કંપનીઓ દ્રારા ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જેમાં કોમ્પ્યુટર, સુપરવાઈઝર, ક્વોલિટી ઈન્સપેક્ટર, એચઆર, સેલ્સ એકઝક્યુકેટીવ, ટેક્નીશ્યન, મીકેનિકલ, ફીટર, ટેલીકોલર સહીતની જગ્યાઓ માટે જોબ ફેરનું આયોજન કરાયું હતું.

સુરેનદ્રનગરમાં મેગા જોબફેરનું આયોજન

આ બાબતે જિલ્લા રોજગાર કચેરીના અધિકારી જે.ડી.જેઠવા દ્વારા તમામ ક્ષેત્રોની અંદર લોકોને નોકરી મળી રહે તે માટૈ વધુંમા વધું પ્રત્યન હાથ ધરવામાં આવ્યા છે. આ બાબતે આ જોબ ફેરમા ભાગ લીધેલા વિદ્યાર્થીઓએ સરકારની કામગીરીને બિરદાવી હતી અને આગામી સમયમાં પણ આવી કામગીરી કરતા રહે તેમ જણાવ્યું હતું.

SNR
DATE : 14/6/19
VIJAY BHATT 


સુરેન્દ્રનગર રોજગારી કચેરી દ્રારઃ મેગા જોબફેરનુ આયોજન કરવામાં આવ્યુ...

સુરેન્દ્રનગર જીલ્લા રોજગારી કચેરી દ્રારા મેગા જોબફેર મેળાનું આયોજન મહિલા આઇટીઆઇ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ સહિતની કંપનીઓએ ભાગ લીધો હતો આ રોજગાર મેળામાં 4000થી વધુ લોકોને ટેલિફોનિક ,ન્યુઝપેપર, વોટસપ,મેઈલ ,પત્ર, સહીત સોશિયલ મીડીયમ મારફતે જાણ કરવામાં આવી હતી.જેની અંદર 600વિધાથીઓ લાભ લીધો હતો સરકાર દ્રારા વિવિધ ક્ષેત્રોની અંદર લોકોને રોજગાર મળી રહે અને તમામ ક્ષેત્રોની અંદર લોકો જઈ શકે તે માટે વિવિધ કંપનીઓ દ્રારા ઈન્ટરયા લેવામાં આવ્યા હતા જેમાં ,કોમ્પ્યુટર, સુપલવાઈઝર, ક્વોલિટી ઈન્સપેકટર,એચ,આર,સેલ્સ એકઝકયુટીવ,ટેકનીશન,મીકેનિકલ,ફીટર, ટેલીકોલર સહીતની જગ્યાઓ માટે આજ રોજ જોબ ફેરનુ આયોજન કરાયુ હતુ આ બાબતે જીલ્લા રોજગાર કચેરી ના અધિકારી જે.ડી.જેઠવા દ્રારા તમામ ક્ષેત્રોની અંદર લોકોને નોકરી મળી રહે તે માટૈ વધુમા વધુ પ્રત્યન છે હાલ અમારા લોકો બેરોજગાર ન હોત તે માટે અલગ અલગ જોબફેરનુ આયોજન કરવા આવે છે અને આ બાબતેઆ જોબ ફેરમા ભાગ લીધેલ વિધાથીઓ આ સરકાર ની કામગીરી ને બિરદાવી હતી અને આગામી સમયમાં પણ આવી કામગીરી કરતા રહે તેમ જણાવ્યું હતુ.

બાઈટ.
(૧)જેડી જેઠવા (જીલ્લા રોજગાર અધિકારી ,સુરેન્દ્રનગર)
(૨) નીરવ, વિધાથી
(૩) જીલ મહેતા ,વિધાથી
(૪)વિધાથી,()
(૫)હેતલ સોલંકી (કંપની ,અમદાવાદ)
(૬) સુષ્મા મહેતા (હસમુખ પવિત્ર)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.