ETV Bharat / state

સુરેન્દ્રનગર: કૃષ્ણેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા અનાજની કીટનું વિતરણ કરાયું

author img

By

Published : Apr 18, 2020, 11:29 AM IST

વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણને અટકાવવા સમગ્ર દેશમાં સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. જેથી લોકોના નોકરી ધંધા બંધ થઈ ગયા છે. લોકોની આવકના સ્ત્રોત અટકી જવાથી જીવન જરૂરીયાતની વસ્તુઓ માટે પણ મુશ્કેલીઓ આવી રહી છે. તેમની મદદ માટે દેશ રાજ્યની અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. જે અંતર્ગત સુરેન્દ્રનગરના કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા 120 પરિવારોને અનાજની કીટનું વિતરણ કરાવામાં આવ્યુ હતું.

Grain kit distributed by Krishneshwar Temple Trust
કૃષ્ણેશ્વર મંદિરના ટ્રસ્ટ દ્વારા અનાજ કીટ વિતરણ કરાઈ

સુરેન્દ્રનગર: વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણને અટકાવવા સમગ્ર દેશમાં સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. જેથી લોકોના નોકરી ધંધા બંધ થઈ ગયા છે. લોકોની આવકના સ્ત્રોત અટકી જવાથી જીવન જરૂરીયાતની વસ્તુઓ માટે પણ મુશ્કેલીઓ આવી રહી છે. તેમની મદદ માટે દેશ રાજ્યની અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. જે અંતર્ગત સુરેન્દ્રનગરના કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા 120 પરિવારોને અનાજની કીટનું વિતરણ કરાવામાં આવ્યુ હતું.

જેમાં કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા દાતાઓ અને પોલીસ પરિવાર તેમજ નવા રાયસંગપર ગામના સાથ સહકારથી જરૂરીયાતમંદ પરિવારોને અનાજની કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં ૧૨૦ જેટલા પરિવારોને જિલ્લાના એસ.પી. મહેન્દ્ર બગડીયાના હસ્તે કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કીટમાં પ-કિલો ઘઉં, ર-કિલો ચોખા, ર-કિલો ખાંડ, ૨-કિલો મગદાળ, ૧-કિલો તુવેરદાળ, ર-લીટર તેલ, રપ૦ ગ્રામ ચા તેમજ શાકભાજીની કીટ તૈયાર કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર: વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણને અટકાવવા સમગ્ર દેશમાં સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. જેથી લોકોના નોકરી ધંધા બંધ થઈ ગયા છે. લોકોની આવકના સ્ત્રોત અટકી જવાથી જીવન જરૂરીયાતની વસ્તુઓ માટે પણ મુશ્કેલીઓ આવી રહી છે. તેમની મદદ માટે દેશ રાજ્યની અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. જે અંતર્ગત સુરેન્દ્રનગરના કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા 120 પરિવારોને અનાજની કીટનું વિતરણ કરાવામાં આવ્યુ હતું.

જેમાં કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા દાતાઓ અને પોલીસ પરિવાર તેમજ નવા રાયસંગપર ગામના સાથ સહકારથી જરૂરીયાતમંદ પરિવારોને અનાજની કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં ૧૨૦ જેટલા પરિવારોને જિલ્લાના એસ.પી. મહેન્દ્ર બગડીયાના હસ્તે કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કીટમાં પ-કિલો ઘઉં, ર-કિલો ચોખા, ર-કિલો ખાંડ, ૨-કિલો મગદાળ, ૧-કિલો તુવેરદાળ, ર-લીટર તેલ, રપ૦ ગ્રામ ચા તેમજ શાકભાજીની કીટ તૈયાર કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.