ETV Bharat / state

સુરેન્દ્રનગરની સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ આયોજન કરાયું - CU Shah Pragyanakshu Mahila Seva Kunj in Surendranagar

સુરેન્દ્રનગર: શહેરના પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનોના હિતાર્થે ચાલતી સંસ્થા સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજમાં જયેશભાઇ એન. પંડ્યા(જંગર વાળા)એ સંસ્થા પરિસરમાં નિઃશુલ્ક ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કરીને સમાજને અનોખી પ્રેરણા પૂરી પાડી છે.

surendranagar
સુરેન્દ્રનગર
author img

By

Published : Jan 4, 2020, 10:16 AM IST

પ્રજ્ઞાચક્ષુ બાળાઓ અને માતાજીના નાનકડા પરિવાર માટે ભાગવત સપ્તાહ યોજીને સંસ્થા પરિસરમાં વસતા તમામ પિતૃઓના તર્પણ માટે અનોખી પહેલ કરી છે. ત્યારે શ્રી જયેશભાઇના પિતૃઓને પણ તેમના આ શુભ કાર્યથી આનંદ થશે તે નિર્વિવાદ સત્ય છે. જયેશભાઈ વિશાળ સમુદાય માટે અનેક સપ્તાહ યોજી ચૂક્યા છે. હાલમાં તા. 28 ડિસેમ્બરથી તા. 3 ડિસેમ્બર દરમિયાન તેઓ બપોરના 3થી 6 દરમિયાન સંસ્થા પરિસરમાં વસતા તમામ અંતેવાસીઓ, કર્મચારીઓ અને ટ્રસ્ટીઓ ભારતભૂમિ પર થયેલા અદભૂત ચરિત્રનું જીવન દર્શન કરાવીને અનોખો જ્ઞાન લાભ આપી રહ્યા છે.

સુરેન્દ્રનગરની સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ ખાતે પ્રથમવાર શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ આયોજન કરાયુ

તેમની સાથે તેમના સજીંદાઓ, સાઉન્ડ સિસ્ટમ તેમજ અન્ય સહયોગીઓએ પણ જોડાઇને સંસ્થા પરીસરને અનોખા લાભ પુરા પાડ્યા છે. આ શુભકાર્ય કરીને જયેશભાઈએ જગતને તો ત્યાગવાનો બોધ આપ્યો જ છે પણ તેને પોતે પણ સંસ્થા પરિવાર માટે અનોખી ત્યાગ ભાવના દર્શાવી જગતને અનોખી પ્રેરણા પૂરી પાડી છે. સંસ્થા પરિસરની તમામ નેત્રહિન બાળાઓ તેમના દ્વારા કરાતા ભરતી રસના પાનથી ખૂબ પ્રસન્ન છે.

પ્રજ્ઞાચક્ષુ બાળાઓ અને માતાજીના નાનકડા પરિવાર માટે ભાગવત સપ્તાહ યોજીને સંસ્થા પરિસરમાં વસતા તમામ પિતૃઓના તર્પણ માટે અનોખી પહેલ કરી છે. ત્યારે શ્રી જયેશભાઇના પિતૃઓને પણ તેમના આ શુભ કાર્યથી આનંદ થશે તે નિર્વિવાદ સત્ય છે. જયેશભાઈ વિશાળ સમુદાય માટે અનેક સપ્તાહ યોજી ચૂક્યા છે. હાલમાં તા. 28 ડિસેમ્બરથી તા. 3 ડિસેમ્બર દરમિયાન તેઓ બપોરના 3થી 6 દરમિયાન સંસ્થા પરિસરમાં વસતા તમામ અંતેવાસીઓ, કર્મચારીઓ અને ટ્રસ્ટીઓ ભારતભૂમિ પર થયેલા અદભૂત ચરિત્રનું જીવન દર્શન કરાવીને અનોખો જ્ઞાન લાભ આપી રહ્યા છે.

સુરેન્દ્રનગરની સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ ખાતે પ્રથમવાર શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ આયોજન કરાયુ

તેમની સાથે તેમના સજીંદાઓ, સાઉન્ડ સિસ્ટમ તેમજ અન્ય સહયોગીઓએ પણ જોડાઇને સંસ્થા પરીસરને અનોખા લાભ પુરા પાડ્યા છે. આ શુભકાર્ય કરીને જયેશભાઈએ જગતને તો ત્યાગવાનો બોધ આપ્યો જ છે પણ તેને પોતે પણ સંસ્થા પરિવાર માટે અનોખી ત્યાગ ભાવના દર્શાવી જગતને અનોખી પ્રેરણા પૂરી પાડી છે. સંસ્થા પરિસરની તમામ નેત્રહિન બાળાઓ તેમના દ્વારા કરાતા ભરતી રસના પાનથી ખૂબ પ્રસન્ન છે.

Intro:Body:Gj_snr_pragna chakshu saptah_avb_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા
ફોર્મેટ : avbb

સુરેન્દ્રનગર ની સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ ખાતે પ્રથમવાર શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ આયોજન કરાયુ...

સુરેન્દ્રનગરમાં પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનો ના હિતાર્થે ચાલતી સંસ્થા સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ માં શ્રી જયેશભાઈ એન. પંડ્યા(જંગર વાળા) એ સંસ્થા પરિસરમાં નિઃશુલ્ક ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કરીને સમાજ ને અનોખી પ્રેરણા પૂરી પાડી છે. શ્રી જયેશભાઈ એન. પંડયા વિશાળ સમુદાય માટે અનેક સપ્તાહો યોજી ચુક્યા હોવા છતાં પ્રજ્ઞાચક્ષુ બાળાઓ અને માતાજીના નાનકડા પરિવાર માટે ભાગવત સપ્તાહ યોજીને સંસ્થા પરિસર માં વસતા તમામ પિતૃઓના તર્પણ માટે અનોખી પહેલ કરી છે ત્યારે શ્રી જયેશભાઇના પિતૃઓને પણ તેમના આ શુભ કાર્યથી આનંદ થશે તે નિર્વિવાદ સત્ય છે. હાલમાં તારીખ ૨૮-૧૨-૨૦૧૮ થી તા. ૦૩-૦૧-૨૦૨૦ દરમ્યાન તેઓ બપોરના ૩ થી ૬ દરમ્યાન સંસ્થા પરીસરમાં વસતા તમામ અંતેવાસીઓ, કર્મચારીઓ અને ટ્રસ્ટીઓ ભારતભુમી થયેલા અદભુત ચરિત્રનું જીવન દર્શન કરાવીને અનોખો જ્ઞાન લાભ આપી રહ્યા છે. તેમની સાથે તેમના સજીંદાઓ, સાઉન્ડ સિસ્ટમ તેમજ અન્ય સહયોગીઓએ પણ જોડાઇને સંસ્થા પરીસરને અનોખો લાભ પુરા પાડ્યા છે. આ શુભકાર્ય કરીને જયેશભાઈ એ જગત ને તો ત્યાગવાનો બોધ આપ્યો જ છે પણ
તેને પોતે પણ સંસ્થા પરિવાર માટે અનોખી ત્યાગ ભાવના દર્શાવી જગતને અનોખી પ્રેરણા પૂરી પાડી છે. સંસ્થા પરીસર ની તમામ નેત્રહિન બાળાઓ તેમના દ્વારા કરાતા ભરતી રસ ના પાનથી ખુબ પ્રસન્ન છે.

બાઈટ.
1. મકતાબેન ડગલી (સંસ્થા સંચાલક,પદમશ્રી એવોડૅ)
2. જયેશ પંડયા(કથાકાર)Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.