ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં સદ્દગુરૂ સેવા ટ્રસ્ટ વઢવાણ દ્વારા 500 બાળકોને શૈક્ષણિક કીટનું કરાયું વિતરણ - gujaratinews

સુરેન્દ્રનગર: સદ્દગુરૂ સેવા ટ્રસ્ટ વઢવાણ દ્વારા 17મી વાર્ષિક શિક્ષણ સહાય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના આધુનિક મોંઘા શૈક્ષણિક યુગમાં વિદ્યાર્થીઓનૈ શિક્ષણમાં પ્રોત્સાહિત કરવાનું સદ્દગુરૂ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.

સદ્દગુરૂ સેવા ટ્રસ્ટ વઢવાણ દ્વારા 500 બાળકોને કીટનું કરાયું વિતરણ
author img

By

Published : Jun 10, 2019, 1:36 AM IST

આ શિબિરમાં આર્થિક રીતે પછાત તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક કીટ જેમાં દફ્તર, ચોપડા, કંપાસ, પાટી તેમજ પેન વગેરે શૈક્ષણિક સાધનો આપવામાં આવે છે. આધુનિક સમયમાં શિક્ષણ શું મહત્વ છે, તેનાથી માહિતગાર કરવામાં આવે છે.

સુરેન્દ્રનગરમાં સદ્દગુરૂ સેવા ટ્રસ્ટ વઢવાણ દ્વારા 500 બાળકોને શૈક્ષણિક કીટનું કરાયું વિતરણ

આ પ્રસંગે જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. તેમણે આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને બિરદાવી હતી. સમાજમાંથી આવતા દરેક બાળકોને પ્રોત્સાહન આપવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, જે સમાજમાં શિક્ષણ છે, તેને કારણે સમાજ પણ ખૂબ જ આગળ આવે છે. જ્યારે સંસ્થાના ટ્રસ્ટી બી.કે.પરમારે જણાવ્યું હતું કે, અમારી સંસ્થા છેલ્લા 18 વર્ષથી કામ કરી રહી છે. દર વર્ષે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ વર્ષે પણ સમાજના 500 બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

આ શિબિરમાં આર્થિક રીતે પછાત તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક કીટ જેમાં દફ્તર, ચોપડા, કંપાસ, પાટી તેમજ પેન વગેરે શૈક્ષણિક સાધનો આપવામાં આવે છે. આધુનિક સમયમાં શિક્ષણ શું મહત્વ છે, તેનાથી માહિતગાર કરવામાં આવે છે.

સુરેન્દ્રનગરમાં સદ્દગુરૂ સેવા ટ્રસ્ટ વઢવાણ દ્વારા 500 બાળકોને શૈક્ષણિક કીટનું કરાયું વિતરણ

આ પ્રસંગે જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. તેમણે આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને બિરદાવી હતી. સમાજમાંથી આવતા દરેક બાળકોને પ્રોત્સાહન આપવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, જે સમાજમાં શિક્ષણ છે, તેને કારણે સમાજ પણ ખૂબ જ આગળ આવે છે. જ્યારે સંસ્થાના ટ્રસ્ટી બી.કે.પરમારે જણાવ્યું હતું કે, અમારી સંસ્થા છેલ્લા 18 વર્ષથી કામ કરી રહી છે. દર વર્ષે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ વર્ષે પણ સમાજના 500 બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

SNR
DATE :09/06/19
VIJAY BHATT 


સુરેન્દ્રનગર શ્રી સદગુરૂ સેવા ટ્રસ્ટ વઢવાણ દ્રારા 17મી વાષિક શિક્ષણ સહાય શિબિરની આયોજન કરવામાં આવ્યુ હતુ .આજના આધુનિક મોધા શૌક્ષણિક યુગમાં વિધાર્થીઓનૈ શિક્ષણમાં પ્રોત્સાહિત કરવાનું ક સદગુરૂ સેવા ટ્રસ્ટ દ્રારા કરવામાં આવે છે તેમજ આ શિબિરમાં આથિક રીતે પછાત તેમજ જરૂરિયાતમંદ વિધાથીઓ ને વિના મુલ્યે શૌક્ષણિક કીટ જેમાં દફતર ચોપડા,કંપાસ,પાટી,પેન વગેરે શૌક્ષણિક સાધનો આપવામાં આવે છે.તેમજ અત્યાર ના સમયમાં શિક્ષણ શુ મહત્વ છે તેનાથી માહિતગાર કરવામાં આવે છે આ પ્રસંગ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા અધ્યક્ષ સ્થાને કાયૅક્રમ યોજાયો હતો તેમને આ સંસ્થા દ્રારા કરવામાં આવી રહેલી કામગીરી ને બિરદાવી હતી. અને સમાજ માથી આવતા દરેક બાળકોને પોત્સાહન આપવામા આવેછે તેમજ વધુ મા જણાવ્યું હતુ કે જે સમાજ મા શિક્ષણ હોવાથી સમાજ પણ ખૂબ જ આગળ આવે છે તેમજ સંસ્થાના ટ્રસ્ટી બી.કે.પરમારે જણાવ્યું હતુ કે અમારી સંસ્થા છેલ્લા 18વષૅ થી કામ કરી રહતી અને દર વષૅ વિધાથીઓને પ્રતોસાહિત કરવામાં આવે છે. આ વષૅ પણ સમિજના500 બાળકોને કીટનુ વિતરણ કરવામાં આવ્યુ છે.

બાઈટ.
બી કે પરમાર(ટ્રસ્ટી..શ્રી સદગુરૂ સેવા ટ્રસ્ટ વઢવાણ)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.