ETV Bharat / state

સુરેન્દ્રનગર: તાલુકા પંયાયતની પેટાચૂંટણીમાં ભાજપનો 4 અને કોંગ્રેસનો 3 બેઠક પર વિજય

author img

By

Published : Jul 24, 2019, 9:55 AM IST

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં 3 તાલુકા પંચાયતની સીટ પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં જિલ્લાની કુલ 7 તાલુકા પંચાયતની સીટમાંથી ભાજપને 4 કોંગ્રેસને 3 બેઠકો મળી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા પંયાયતની પેટા ચૂંટણી યોજાઇ

લખતર તાલુકા પંચાયતની છારદ બેઠક પર કોંગ્રેસના જશુબેન નૈત્રાનો 20 મતોથી અને લખતર બેઠક નંબર-3 પર ભાજપના સરોજબેન માલવણીયાનો 193 મતોથી વિજય થયો હતો. બીજી તરફ લીંબડી તાલુકા પંચાયતની અંકેવાળીયા બેઠક પર ભાજપના નાગરભાઈ રાઠોડનો 678 મતોથી વિજય થયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા પંયાયતની પેટા ચૂંટણી યોજાઇ

ચોટીલા તાલુકા પંચાયતની 4 સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં ચોટીલા તાલુકા પંચાયતની ખેરાણા બેઠક પર ભાજપના લાડુબેન પલાળીયાનો 839 મતોથી અને મોકાસર બેઠક પર કોંગ્રેસના કનુબેન મેટાળીયાનો 771 મતોથી વિજય થયો હતો.

ઢોકળવા બેઠક પર કોંગ્રેસના ભાનુબેન ઝાપડીયાનો 125 મતથી અને ગોલીડા બેઠક પર ભાજપના રિંકલબેન પાંચાણીનો 242 મતોથી વિજય થયો હતો. આમ, સુરેન્દ્રનગર જિલ્લાની લખતર, લીંબડી અને ચોટીલા તાલુકા પંચાયતની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા હતા.લખતર બેઠક નંબર -૩, અંકેવાળીયા, ખેરાણા અને ગોલીડા બેઠક પર ભાજપના ઉમેદવારો વિજયી થયો હતા. છારદ,‌ મોકાસર અને ઢોકળવા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો વિજયી થયા હતા.

લખતર તાલુકા પંચાયતની છારદ બેઠક પર કોંગ્રેસના જશુબેન નૈત્રાનો 20 મતોથી અને લખતર બેઠક નંબર-3 પર ભાજપના સરોજબેન માલવણીયાનો 193 મતોથી વિજય થયો હતો. બીજી તરફ લીંબડી તાલુકા પંચાયતની અંકેવાળીયા બેઠક પર ભાજપના નાગરભાઈ રાઠોડનો 678 મતોથી વિજય થયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા પંયાયતની પેટા ચૂંટણી યોજાઇ

ચોટીલા તાલુકા પંચાયતની 4 સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં ચોટીલા તાલુકા પંચાયતની ખેરાણા બેઠક પર ભાજપના લાડુબેન પલાળીયાનો 839 મતોથી અને મોકાસર બેઠક પર કોંગ્રેસના કનુબેન મેટાળીયાનો 771 મતોથી વિજય થયો હતો.

ઢોકળવા બેઠક પર કોંગ્રેસના ભાનુબેન ઝાપડીયાનો 125 મતથી અને ગોલીડા બેઠક પર ભાજપના રિંકલબેન પાંચાણીનો 242 મતોથી વિજય થયો હતો. આમ, સુરેન્દ્રનગર જિલ્લાની લખતર, લીંબડી અને ચોટીલા તાલુકા પંચાયતની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા હતા.લખતર બેઠક નંબર -૩, અંકેવાળીયા, ખેરાણા અને ગોલીડા બેઠક પર ભાજપના ઉમેદવારો વિજયી થયો હતા. છારદ,‌ મોકાસર અને ઢોકળવા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો વિજયી થયા હતા.

Intro:Body:
સુરેન્દ્રનગર જીલ્લાની અંદર ત્રણ તાલુકાપંચાયત ની સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં તાલુકા પંચાયત સીટ સુરેન્દ્રનગર જિલ્લો કુલ સાત તાલુકા પંચાયતની સીટ માંથી ભાજપને- ૪ કોંગ્રેસને -૩ મળી હતી. લખતર તાલુકા પંચાયતની છારદ બેઠક પર કોંગ્રેસના જશુબેન નૈત્રાનો ૨૦ મતોથી વિજય
તેમજ લખતર બેઠક નંબર-૩ પર ભાજપના સરોજબેન માલવણીયાનો ૧૯૩ મતો થી વિજય થયા હતા.તો બીજી તરફ
લીંબડી તાલુકા પંચાયતની અંકેવાળીયા બેઠક પર ભાજપના નાગરભાઈ રાઠોડનો ૬૭૮ મતોથી વિજય થયો હતો.
ચોટીલા તાલુકા પંચાયત ની 4સીટ પર પેટા ચુટણી યોજાઈ હતી જેમા ચોટીલા તાલુકા પંચાયતની ખેરાણા બેઠક પર ભાજપના લાડુબેન પલાળીયાનો ૮૩૯ મતોથી વિજય થયો .મોકાસર બેઠક પર કોંગ્રેસના કનુબેન મેટાળીયાનો ૭૭૧ મતોથી વિજય થયો.
ઢોકળવા બેઠક પર કોંગ્રેસના ભાનુબેન ઝાપડીયાનો ૧૨૫ મતોથી વિજય થયો.
ગોલીડા બેઠક પર ભાજપના રિકલબેન પાંચાણીનો ૨૪૨ મતોથી વિજય થયો. આમ સુરેન્દ્રનગર જિલ્લાની લખતર, લીંબડી અને ચોટીલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા
લખતર બેઠક નંબર -૩, અંકેવાળીયા, ખેરાણા અને ગોલીડા બેઠક પર ભાજપના ઉંડેવારોની જીત થઇ .છારદ,‌ મોકાસર અને ઢોકળવા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોની જીત થઈ હતી.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.