ETV Bharat / state

પનામા રોગના નિયંત્રણ માટે વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને માહિતગાર કરાયા - dr.thangavelu

સૂરત: સુરત જિલ્લો કેળના પાકમાં રાજ્યભર વિસ્તાર અને ઉત્પાદનમાં અગ્રતાનું સ્થાન ધરાવે છે. છેલ્લા થોડા વર્ષોથી કેળના પાકમાં પનામા નામનો રોગ કામરેજ તાલુકાના ખોલેશ્વર, ભૈરવ, કરજણ અને ઘલા વગેરે જેવા 15 થી 20 ગામોમાં જોવા મળ્યો છે.  જેમા રોગને કારણે કેળના થડ ફાટી જાય છે. દર વર્ષે આ રોગનું પ્રમાણ અને તેનાથી થતું નુકસાન વધતું જાય છે.

પનામા રોગના નિયંત્રણ માટે વૈજ્ઞાનિકો દ્વારા ગ્રામજનોને માહિતગાર કરાયા
author img

By

Published : May 2, 2019, 2:37 PM IST

આ રોગની ખેડૂતોમાં વ્યવસ્થિત ઓળખ અને નિયંત્રણ થાય તે માટે તાજેતરમાં નેશનલ રીસર્ચ સેન્ટર(કેળ), ત્રીચીથી કેળના મુખ્ય વૈજ્ઞાનિક ડો.થંગાવેલુએ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલેશ્વર અને કરજણ ગામોના અસરગ્રસ્ત કેળના ખેતરોની મુલાકાત લઈ રોગીષ્ઠ છોડના નમૂના એકઠા કર્યા હતા. સાથે ખેડૂતોને પનામા રોગના નિયંત્રણ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

સૂરત
પનામા રોગના નિયંત્રણ માટે વૈજ્ઞાનિકો દ્વારા ગ્રામજનોને માહિતગાર કરાયા

ડો.થંગાવેલુએ જણાવ્યું કે, આ રોગ વિશે ખેડૂતોમાં વધુ જાગૃતતા આવે તે માટે નજીકના ભવિષ્યમાં એક સેમિનારનું આયોજન થાય તો વધુમાં વધુ ખેડૂતો આ રોગ વિશે જાણકારી મેળવી રોગ ન આવે તે માટે કાળજી લેવા અંગેની માહિતી આપી હતી.

આ રોગની ખેડૂતોમાં વ્યવસ્થિત ઓળખ અને નિયંત્રણ થાય તે માટે તાજેતરમાં નેશનલ રીસર્ચ સેન્ટર(કેળ), ત્રીચીથી કેળના મુખ્ય વૈજ્ઞાનિક ડો.થંગાવેલુએ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલેશ્વર અને કરજણ ગામોના અસરગ્રસ્ત કેળના ખેતરોની મુલાકાત લઈ રોગીષ્ઠ છોડના નમૂના એકઠા કર્યા હતા. સાથે ખેડૂતોને પનામા રોગના નિયંત્રણ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

સૂરત
પનામા રોગના નિયંત્રણ માટે વૈજ્ઞાનિકો દ્વારા ગ્રામજનોને માહિતગાર કરાયા

ડો.થંગાવેલુએ જણાવ્યું કે, આ રોગ વિશે ખેડૂતોમાં વધુ જાગૃતતા આવે તે માટે નજીકના ભવિષ્યમાં એક સેમિનારનું આયોજન થાય તો વધુમાં વધુ ખેડૂતો આ રોગ વિશે જાણકારી મેળવી રોગ ન આવે તે માટે કાળજી લેવા અંગેની માહિતી આપી હતી.

Intro:Body:

કામરેજ તાલુકાના ગામોમાં કેળના પાકમાં જોવા મળતા પનામા રોગના નિયંત્રણ માટે વૈજ્ઞાનિકો દ્વારા ગ્રામજનોને માહિતગાર કરાયા





સૂરત :  સુરત જિલ્લો કેળના પાકમાં રાજ્યભર વિસ્તાર અને ઉત્પાદનમાં અગ્રતાનું સ્થાન ધરાવે છે. છેલ્લા થોડા વર્ષોથી કેળના પાકમાં પનામા નામનો રોગ કામરેજ તાલુકાના ખોલેશ્વર, ભૈરવ, કરજણ અને ઘલા વગેરે જેવા 15 થી 20 ગામોમા જોવા મળ્યો છે જેમા રોગને કારણે કેળના આખા થડ ફાટી જાય છે. દર વર્ષે આ રોગનુ પ્રમાણ અને તેનાથી થતુ નુકશાન વધતુ જાય છે. 





આ રોગની ખેડુતોમાં વ્યવસ્થિત ઓળખ અને નિયંત્રણ થાય તે માટે તાજેતરમાં નેશનલ રીસર્ચ સેન્ટર(કેળ), ત્રીચીથી કેળના મુખ્ય વૈજ્ઞાનિકશ્રી ડો.થંગાવેલુએ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલેશ્વર અને કરજણ ગામોના અસરગ્રસ્ત કેળના ખેતરોની મુલાકાત લઈ રોગીષ્ઠ છોડના નમુના એકઠા કર્યા હતા. સાથે ખેડુતોને પનામા રોગના નિયંત્રણ માટે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. 





વધુમાં ડો.થંગાવેલુએ જણાવ્યું કે, આ રોગ વિશે ખેડુતોમાં વધુ જાગૃતતા આવે તે માટે નજીકના ભવિષ્યમાં એક મોટા સેમિનારનું આયોજન થાય તો વધુમા વધુ ખેડુતો આ રોગ વિષે જાણકારી મેળવી રોગ ન આવે તે માટે કાળજી લેવા અંગેની માહિતી આપી હતી.




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.