ETV Bharat / state

સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસીડી સરળતાથી મળશેઃ સી.આર પાટીલ - Relief in getting subsidy of pradhan mantri avas yojna in Surat

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજનાઓ પૈકીની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સબસીડી મેળવવામાં આવતી મુશ્કેલીઓ હવે પૂર્ણ થઈ છે. આ બાબતે નવસારીના સાંસદ સી. આર.પાટીલે રજૂઆત કરતા સરકારે એક નોટિફિકેશન બહાર પાડી સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ કર્યો છે. જેનો લાભ દેશભરના તમામ લાભાર્થીઓ આગામી દિવસોમાં મેળવી શકશે.

સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસીડી મેળવવામાં રાહત
સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસીડી મેળવવામાં રાહત
author img

By

Published : Jan 17, 2020, 6:02 AM IST

પ્રધાનમંત્રી આવાસ યોજનાના મોટા ભાગના લાભાર્થીઓને સબસીડી મળી નથી. આવા લાભાર્થીઓ માટે આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એક વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

આવાસ યોજનામાં દસ્તાવેજ બનાવતી વખતે લાભાર્થીના લગ્ન ન થયા હોય કે લગ્ન થયા હોય અને પત્નીનું નામ ઉમેરવાનું રહી ગયું હોય અથવા લાભાર્થી વિધુર હોય તેવા કિસ્સામાં સબસીડીની પ્રક્રિયામાં મુશ્કેલી પડી રહી હતી. જે અંગે નવસારીના સાંસદ સી. આર.પાટીલે રજૂઆત કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુચનાથી નોટીફિકેશન જારી કરી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. જેની સમજ આપવા અને આગામી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરી લાભાર્થીના બેંક ખાતામાં સબસીડીના નાણાં વહેલી તકે જમા થાય તેની માહિતી આપવા અગત્યની બેઠક યોજાઈ હતી. જેમાં સાંસદ પાટીલ દ્વારા માહિતી આપવામાં આવી હતી.

સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસીડી સરળતાથી મળશે

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સબસીડીથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓએ સાંસદના સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિશેષ સમજૂતી અને માર્ગદર્શન મેળવ્યું હતું. એટલુ જ નહીં સબસીડીના નાણાં મેળવવાની આશા દેખાતા લાભાર્થીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી.

મહત્વની વાત છે કે, સુરતમાં પ્રધાનમંત્રી આવાસ લાભાર્થીઓની સંખ્યા વધુ છે. તેઓની સબસીડી છેલ્લા લાંબા સમયથી અટવાયેલી છે. યોગ્ય માહિતીના ભરવાના કારણે સમસ્યા ઉદ્ભવી હતી. જે સમસ્યાનું નિરાકરણ હવે દૂર થવાની આશા બંધાઈ છે. માત્ર 300 રૂપિયાના ખર્ચે દસ્તાવેજી સુધારો કર્યા બાદ સબસીડીના નાણાં લાભાર્થીને બેન્ક ખાતામાં ટૂંક જ સમયમાં જમા થઈ જશે. જેનો લાભ પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓને મળી રહેશે. જો કે સુરત ખાતે યોજાયેલા આ સંવાદ બાદ લાભાર્થીઓમાં ખુશી વ્યાપી હતી.

પ્રધાનમંત્રી આવાસ યોજનાના મોટા ભાગના લાભાર્થીઓને સબસીડી મળી નથી. આવા લાભાર્થીઓ માટે આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એક વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

આવાસ યોજનામાં દસ્તાવેજ બનાવતી વખતે લાભાર્થીના લગ્ન ન થયા હોય કે લગ્ન થયા હોય અને પત્નીનું નામ ઉમેરવાનું રહી ગયું હોય અથવા લાભાર્થી વિધુર હોય તેવા કિસ્સામાં સબસીડીની પ્રક્રિયામાં મુશ્કેલી પડી રહી હતી. જે અંગે નવસારીના સાંસદ સી. આર.પાટીલે રજૂઆત કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુચનાથી નોટીફિકેશન જારી કરી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. જેની સમજ આપવા અને આગામી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરી લાભાર્થીના બેંક ખાતામાં સબસીડીના નાણાં વહેલી તકે જમા થાય તેની માહિતી આપવા અગત્યની બેઠક યોજાઈ હતી. જેમાં સાંસદ પાટીલ દ્વારા માહિતી આપવામાં આવી હતી.

સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસીડી સરળતાથી મળશે

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સબસીડીથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓએ સાંસદના સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિશેષ સમજૂતી અને માર્ગદર્શન મેળવ્યું હતું. એટલુ જ નહીં સબસીડીના નાણાં મેળવવાની આશા દેખાતા લાભાર્થીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી.

મહત્વની વાત છે કે, સુરતમાં પ્રધાનમંત્રી આવાસ લાભાર્થીઓની સંખ્યા વધુ છે. તેઓની સબસીડી છેલ્લા લાંબા સમયથી અટવાયેલી છે. યોગ્ય માહિતીના ભરવાના કારણે સમસ્યા ઉદ્ભવી હતી. જે સમસ્યાનું નિરાકરણ હવે દૂર થવાની આશા બંધાઈ છે. માત્ર 300 રૂપિયાના ખર્ચે દસ્તાવેજી સુધારો કર્યા બાદ સબસીડીના નાણાં લાભાર્થીને બેન્ક ખાતામાં ટૂંક જ સમયમાં જમા થઈ જશે. જેનો લાભ પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓને મળી રહેશે. જો કે સુરત ખાતે યોજાયેલા આ સંવાદ બાદ લાભાર્થીઓમાં ખુશી વ્યાપી હતી.

Intro:સુરત :વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજનાઓ પૈકીની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સબસિડી મેળવવામાં આવતી મુશ્કેલીઓ હવે પૂર્ણ થઈ ગઈ છે. આ બાબતે નવસારી ના સાંસદ સી. આર.પાટીલે રજુઆત કરતા સરકારે એક નોટિફિકેશન બહાર પાડી સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ કર્યો છે..જેનો લાભ દેશભરના તમામ લાભાર્થીઓ આગામી દિવસોમાં મેળવી શકશે...


Body:પ્રધાનમંત્રી આવાસ યોજનાના મોટા ભાગના લાભાર્થીઓ ને સબસીડી મળી નથી. આવા લાભાર્થીઓ માટે આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એક વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આવાસ યોજનાનો દસ્તાવેજ બનાવતી વખતે લાભાર્થીના લગ્ન ન થયા હોય કે લગ્ન થયા હોય અને પત્નીનું નામ ઉમેરવાનું રહી ગયું હોય અથવા લાભાર્થી વિધુર હોય તેવા કિસ્સામાં સબસિડીની પ્રક્રિયામાં મુશ્કેલી પડી રહી હતી. જે અંગે નવસારી ના સાંસદ સી. આર.પાટીલે રજુઆત કરી હતી.ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ મોદીની સુચનાથી નોટીફિકેશન જારી કરી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે. જેની સમજ આપવા અને આગામી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરી લાભાર્થીના બેંક ખાતામાં સબસિડીના નાણાં વહેલી તકે જમા થાય તેની પૂરી માહિતી આપવા અગત્યની બેઠકમાં સાંસદ પાટીલ દ્વારા આપવામાં આવી હતી.

સાંસદ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે,
આ યોજના અંતગર્ત મળતી સબસિડી માટે લાભાર્થીઓના નામમાં વિસંગતતા સહિતની કેટલીક સમસ્યાઓ હતી. સુરતમાં મારી પાસે આવા 850થી વધારે લોકોએ સંપર્ક કરીને મુશ્કેલીઓ રજૂ કરી હતી. આ મુશ્કેલીઓ દૂર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરી અને તેમણે હકીકતથી વાકેફ થઈને નિયમોમાં સુધારા માટેની સુચના આપી હતી.ત્યારબાદ ગત મહિને જ એક નોટીફિકેશન જારી કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશનથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સબસિડી મેળવવામાં અત્યાર સુધી પડતી મુશ્કેલીઓ દૂર થઈ જાય તેમ છે. જેમાં માત્ર 300 રૂપિયા ખર્ચ કરી દસ્તાવેજમાં માતા અથવા પત્ની નું નામ દાખલ કરી સબસીડી નો લાભ મેળવી શકાય છે. અને દેશભરના લાભર્થીઓ માટે આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે...

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સબસીડી થી વંચિત રહી ગયેલા લાભાર્થીઓએ સાંસદ ના સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિશેષ સમજૂતી અને માર્ગદર્શન મેળવ્યું હતું.એટલુ જ નહીં સબસીડી ના નાણાં મેળવવાની આશા દેખાતા લાભાર્થીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી.

મહત્વની વાત છે કે સુરત માં પ્રધાનમંત્રી આવાસ લાભાર્થીઓ ની સંખ્યા વધુ છે અને તેઓની સબસીડી છેલ્લા લાંબા સમયથી અટવાયેલી છે.યોગ્ય માહિતી ના ભરવાના કારણે સમસ્યા ઉદભવી છે જે સમસ્યા નું નિરાકરણ હવે દૂર થવાની આશા બંધાઈ છે.માત્ર 300 રૂપિયાના ખર્ચ કરી દસ્તાવેજી સુધારો કર્યા બાદ સબસીડી ના નાણાં લાભાર્થીને બેન્ક ખાતામાં ટૂંક જ સમયમાં જમા થઈ જશે.જેનો લાભ પ્રધાનમંત્રી આવાસ ના લાભાર્થીઓને મળી રહેશે.જો કે સુરત ખાતે યોજાયેલા આ સંવાદ બાદ લાભાર્થીઓમાં ખૂશી વ્યાપી ગઈ હતી.Conclusion:બાઈટ : સી.આર.પાટીલ ( સુરત નવસારી લોકસભા સાંસદ )

બાઈટ :ચંદુભાઈ ( લાભાર્થી )

બાઈટ : અનિલભાઈ ( લાભાર્થી )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.