ETV Bharat / state

હવે નારાયણ સાંઈ નહિ, કહો કેદી નંબર 1750... - Gujarat

સુરતઃ બળાત્કારી નારાયણ સાંઈની સુરત લાજપોર જેલમાં કેદી નંબર 1750 તરીકે તેની ઓળખ થશે. આજ પછી નારાયણ સાંઈને જેલના મેન્યુઅલ પ્રમાણે જેલનું જ જમવાનું આપવામાં આવશે. નારાયણ સાંઈ કાચા કામનો કેદી હતો પણ હવેથી તેનું સરનામું સુરતની લાજપોર જેલ, બેરેક નંબર સી-6 બની ગયું છે.

surat
author img

By

Published : May 1, 2019, 5:39 PM IST

દુષ્કર્મ કેસમાં સજા બાદ નારાયણ સાંઈ હાલ લાજપોર જેલની સી-6 બેરેકમાં છે. જ્યાં પાકા કામનો કેદી જાહેર થતા હવે જેલ મેન્યુઅલને અનુસરવું પડશે. ઘરનું ટિફિન આજથી બંધ થયું છે. જેલનું જ ભોજન ખાવું પડશે. સફેદ કપડા અને પીળી ટોપી ધારણ કરવી પડશે. 6 વર્ષ સુધી ચાલેલા કેસમાં સુરતની કોર્ટે નારાયણ સાંઈને આજીવન કારાવાસની સજા સંભળાવી છે અને નારાયણ સાંઈ સહિત તેની મદદગારી કરનારોઓને પણ સજા મળી છે. ગંગા-જમના અને હનુમાનને 19 વર્ષની સજા અને રમેશ મલ્હોત્રાને 6 મહિનાની સજા સંભળવવામાં આવેલી છે.

નારાયણ સાંઈએ પોતાના આશ્રમની સાધિકા સાથે 11 વર્ષ પહેલાં આચરેલા દુષ્કર્મના કેસમાં સુરત સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. 1 લાખ રૂપિયાનો દંડ તથા પીડિતાને 25 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

દુષ્કર્મ કેસમાં સજા બાદ નારાયણ સાંઈ હાલ લાજપોર જેલની સી-6 બેરેકમાં છે. જ્યાં પાકા કામનો કેદી જાહેર થતા હવે જેલ મેન્યુઅલને અનુસરવું પડશે. ઘરનું ટિફિન આજથી બંધ થયું છે. જેલનું જ ભોજન ખાવું પડશે. સફેદ કપડા અને પીળી ટોપી ધારણ કરવી પડશે. 6 વર્ષ સુધી ચાલેલા કેસમાં સુરતની કોર્ટે નારાયણ સાંઈને આજીવન કારાવાસની સજા સંભળાવી છે અને નારાયણ સાંઈ સહિત તેની મદદગારી કરનારોઓને પણ સજા મળી છે. ગંગા-જમના અને હનુમાનને 19 વર્ષની સજા અને રમેશ મલ્હોત્રાને 6 મહિનાની સજા સંભળવવામાં આવેલી છે.

નારાયણ સાંઈએ પોતાના આશ્રમની સાધિકા સાથે 11 વર્ષ પહેલાં આચરેલા દુષ્કર્મના કેસમાં સુરત સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. 1 લાખ રૂપિયાનો દંડ તથા પીડિતાને 25 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

R_GJ_05_SUR_01_01MAY_NARAYAN_1750_PHOTO_SCRIPT

Use narayan fie photo

Headline હવે નારાયણ સાઈ નહિ , કહો કેદી નમ્બર 1750...

સુરત : બળાત્કારી નારાયણ સાંઈની સુરત લાચપોર જેલમાં કેદી નંબર 1750 તરીકે તેની ઓળખ થશે.આજ પછી નારાયણ સાઈને જેલના મેન્યુલ પ્રમાણે જેલનું જ જમવાનું આપવામાં આવ્યું છે. નારાયણ સાઈ કાચા કામનો કેદી હતો પણ હવેથી તેનું સરનામું સુરતની લાજપોર જેલ. બેરેક નંબર સી-6 બની ગયું છે.

દુષ્કર્મ કેસમાં સજા બાદ નારાયણ સાંઈ હાલ લાજપોર જેલની સી-6 બેરેકમાં છે. જ્યાં પાકા કામનો કેદી જાહેર થતા હવે જેલ મેન્યુઅલને અનુસરવું પડશે.ઘરનું ટિફિન આજથી બંધ થયું છે.જેલનું જ ભોજન ખાવું પડશે. સફેદ કપડા અને પીળી ટોપી ધારણ કરવી પડશે.6 વર્ષ સુધી ચાલેલા કેસમાં સુરતની કોર્ટે નારાયણ સાઈને આજીવન કારાવાસની સજા સંભળાવી છે અને નારાયણ સાઈ સહિત તેની મદદગારી કરનારોઓને પણ સજા મળી છે. ગંગા-જમના અને હનુમાનને 19 વર્ષની સજા અને રમેશ મલ્હોત્રાને છ મહિનાની સજા સંભળવવામાં આવેલી છે.

નારાયણ સાઈએ પોતાના આશ્રમની સાધિકા સાથે અગિયાર વર્ષ પહેલાં આચરેલા દુષ્કર્મના કેસમાં સુરત સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. અને એક લાખ રૂપિયાનો દંડ તથા પીડિતાને 25 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.



ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.