ETV Bharat / state

નારાયણ સાંઈ હવે ઘાસ કાપશે અને કચરો વીણશે !!! - Sweta singh

સુરતઃ દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. વૈભવી જીવન જીવનાર સાંઈ હવેથી જેલમાં ઘાસ કાપવાનું અને કચરો વીણવાનુ કામ કરશે. ઘાસ કાપવાનો અનુભવ નહીં હોવાથી અને કાચો ચેહરો હોવાથી 3 મહિના પગાર નહીં મળે.

નારાયણ સાંઈ
author img

By

Published : May 10, 2019, 11:41 AM IST

Updated : May 10, 2019, 2:29 PM IST

ભારતની સાધુ-સંત પરંપરાને લજવનાર અને હેવાનિયતની હદ વટાવનાર નારાયણ સાંઈને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સુરતની બે બહેનોનું જાતીય શોષણ કરનાર સાંઈને લાજપોર જેલમાં ઉતારી દેવાયો છે.

નારાયણ સાંઈ જેલમાં કેદી નંબર 1750 તરીકે ઓળખાશે. તેને જેલમાં ઘાસ કાપવાનુ કામ સોંપવામાં આવ્યુ છે. કેદી નારાયણ સાંઈને આ કામનો કોઈ પણ અનુભવ નથી જેથી ત્રણ મહિના સુધી તેણે તાલિમ મેળવવાની રહેશે. ત્રણ મહિના પછી આ કામ માટે તેને દૈનિક 70 રુપિયાનો પગાર મળશે. આ સાથે તેણે બાગમાંથી કચરો પણ વીણવો પડશે.

ભારતની સાધુ-સંત પરંપરાને લજવનાર અને હેવાનિયતની હદ વટાવનાર નારાયણ સાંઈને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સુરતની બે બહેનોનું જાતીય શોષણ કરનાર સાંઈને લાજપોર જેલમાં ઉતારી દેવાયો છે.

નારાયણ સાંઈ જેલમાં કેદી નંબર 1750 તરીકે ઓળખાશે. તેને જેલમાં ઘાસ કાપવાનુ કામ સોંપવામાં આવ્યુ છે. કેદી નારાયણ સાંઈને આ કામનો કોઈ પણ અનુભવ નથી જેથી ત્રણ મહિના સુધી તેણે તાલિમ મેળવવાની રહેશે. ત્રણ મહિના પછી આ કામ માટે તેને દૈનિક 70 રુપિયાનો પગાર મળશે. આ સાથે તેણે બાગમાંથી કચરો પણ વીણવો પડશે.

R_GJ_05_SUR_01_NARAYAN_SAI_PHOTO_STORY

USE FILE PHOTO OF NARAYAN


સુરત... કેદી નમ્બર 1750 નારાયણ સાઈ ઘાસ કાપશે...

લાજપોર જેલ માં બંધ નારાયણ સાઈ ને સોંપવામાં આવી કામગીરી...

દુષ્કર્મ કેસ માં આજીવન કેદ ની સજા ભોગવી રહ્યો છે નારાયણ સાઈ....

ઘાસ કાપવાનો અનુભવ નહીં હોવાથી અને કાચો ચેહરો હોવાથી 3 મહિના પગાર નહીં મળે....


90 દિવસ વગર પગારે ઘાસ કાપવાની અને બાગ માંથી કચરો વીણવાની કામગીરી પગાર વગર કરવી પડશે...

3 મહિના બાદ 70 રૂપિયા રોજ પગાર ચૂકવાશે...

ગંગા, જમના અને હનુમાન ને હાલ કોઈ કામગીરી નહીં સોંપાય....
Last Updated : May 10, 2019, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.