ETV Bharat / state

Katra Vaishnodevi Yatra Dham: કટરામાં ફસાયેલા સુરતના 1700 યાત્રિકો માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી

જમ્મુમાં કટરા ખાતે વૈષ્ણોદેવી યાત્રા ધામમાં (Katra Vaishnodevi Yatra Dham )સુરત શહેરના લગભગ 1700 લોકોને પંજાબમાં ખેડૂતો દ્વારા રેલ રોકો આંદોલનને (Stop Rail Movement by Farmers in Punjab )કારણે ઘરે પરત ફરવાની તકલીફ થઈ હતી.જેના પગલે રેલ રાજ્ય પ્રધાન દર્શના જરદોશની તાત્કાલિક દરમિયાનગીરી થકી, તમામ 1700 યાત્રિકો માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી (Arrangement of special train for pilgrims)હતી અને તેઓ પોતાના શહેર સુરત ખાતે સલામત રીતે રવાના થયા.

author img

By

Published : Dec 24, 2021, 2:34 PM IST

Katra Vaishnodevi Yatra Dham: કટરામાં ફસાયેલા સુરતના 1700  યાત્રિકો માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા
Katra Vaishnodevi Yatra Dham: કટરામાં ફસાયેલા સુરતના 1700 યાત્રિકો માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા

સુરત : જમ્મુમાં કટરા ખાતે વૈષ્ણોદેવી યાત્રા ધામમાં (Katra Vaishnodevi Yatra Dham ) સુરત શહેરના લગભગ 1700 લોકોને પંજાબમાં ખેડૂતો દ્વારા રેલ રોકો આંદોલનને (Stop Rail Movement by Farmers in Punjab )કારણે ઘરે પરત ફરવાની તકલીફ થઈ હતી જેની જાણ થતાં સુરત લોકસભાના સાંસદ અને કેન્દ્રીય રેલવે અને કપડા રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

યાત્રિક

પંજાબમાં રેલ રોકો ખેડૂત આંદોલનના

સુરતના 1700 યાત્રિકો જમ્મુના કટરા ખાતે વૈષ્ણનો દેવીના દર્શન કરવા ગયા હતા અને તેમને તા. 21-12-2021 ના રોજ પરત ફરવા માટે રેલવેમાં બુકિંગ હતું. પરંતુ પંજાબમાં ખેડૂતો દ્વારા રેલ રોકો આંદોલનના કારણે ઉત્તર ભારતના જમ્મુ એન્ડ કાશ્મીર અને પંજાબ તરફ આવતી જતી બધી ટ્રેનોને ઉત્તર રેલવે દ્વારા રદ કરવામાં આવી હતી, જેના કારણે યાત્રિકો ઘણી તકલીફમાં મુકાયા હતા. પંજાબમાં રેલ રોકો ખેડૂત આંદોલનના કારણે કટરા ખાતે યાત્રિકો ફસાતા તેમણે રેલ રાજ્ય પ્રધાન દર્શના જરદોશ આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

સુરત ખાતે સલામત રીતે રવાના થયા

જેના પગલે રેલ રાજ્ય પ્રધાન દર્શના જરદોશની તાત્કાલિક દરમિયાનગીરી થકી, તમામ 1700 યાત્રિકો માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેઓ પોતાના શહેર સુરત ખાતે સલામત રીતે રવાના થયા.યાત્રિકોને તાત્કાલિક મદદ કરવા બદલ તમામ લોકો એ સુરત સાંસદ અને રેલ રાજ્યપ્રધાન દર્શના જરદોશનો આભાર માન્યો.

આ પણ વાંચોઃ Saurashtra University Paper Leak 2021: AAPએ કુલપતિને આપ્યું આવેદનપત્ર, શંકાસ્પદ ત્રણ આરોપીઓની ધરપકડ
આ પણ વાંચોઃ Police Became Bootleggers: ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી, પોલીસ બન્યો બુટલેગર

સુરત : જમ્મુમાં કટરા ખાતે વૈષ્ણોદેવી યાત્રા ધામમાં (Katra Vaishnodevi Yatra Dham ) સુરત શહેરના લગભગ 1700 લોકોને પંજાબમાં ખેડૂતો દ્વારા રેલ રોકો આંદોલનને (Stop Rail Movement by Farmers in Punjab )કારણે ઘરે પરત ફરવાની તકલીફ થઈ હતી જેની જાણ થતાં સુરત લોકસભાના સાંસદ અને કેન્દ્રીય રેલવે અને કપડા રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

યાત્રિક

પંજાબમાં રેલ રોકો ખેડૂત આંદોલનના

સુરતના 1700 યાત્રિકો જમ્મુના કટરા ખાતે વૈષ્ણનો દેવીના દર્શન કરવા ગયા હતા અને તેમને તા. 21-12-2021 ના રોજ પરત ફરવા માટે રેલવેમાં બુકિંગ હતું. પરંતુ પંજાબમાં ખેડૂતો દ્વારા રેલ રોકો આંદોલનના કારણે ઉત્તર ભારતના જમ્મુ એન્ડ કાશ્મીર અને પંજાબ તરફ આવતી જતી બધી ટ્રેનોને ઉત્તર રેલવે દ્વારા રદ કરવામાં આવી હતી, જેના કારણે યાત્રિકો ઘણી તકલીફમાં મુકાયા હતા. પંજાબમાં રેલ રોકો ખેડૂત આંદોલનના કારણે કટરા ખાતે યાત્રિકો ફસાતા તેમણે રેલ રાજ્ય પ્રધાન દર્શના જરદોશ આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

સુરત ખાતે સલામત રીતે રવાના થયા

જેના પગલે રેલ રાજ્ય પ્રધાન દર્શના જરદોશની તાત્કાલિક દરમિયાનગીરી થકી, તમામ 1700 યાત્રિકો માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેઓ પોતાના શહેર સુરત ખાતે સલામત રીતે રવાના થયા.યાત્રિકોને તાત્કાલિક મદદ કરવા બદલ તમામ લોકો એ સુરત સાંસદ અને રેલ રાજ્યપ્રધાન દર્શના જરદોશનો આભાર માન્યો.

આ પણ વાંચોઃ Saurashtra University Paper Leak 2021: AAPએ કુલપતિને આપ્યું આવેદનપત્ર, શંકાસ્પદ ત્રણ આરોપીઓની ધરપકડ
આ પણ વાંચોઃ Police Became Bootleggers: ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી, પોલીસ બન્યો બુટલેગર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.