ETV Bharat / state

ગણપત વસાવાએ સુરતમાં ઈજાગ્રસ્ત બાળકોની લીધી મુલાકાત

author img

By

Published : May 25, 2019, 11:44 PM IST

સુરતઃ સુરતના તક્ષશીલા આર્કેડમાં લાગેલી ભીષણ આગના મુદ્દે ગણપત વસાવાએ શનિવારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે બાળકોના પરિવારોને સાંત્વના પાછવી હતી.

ગણપત વસાવા

સુરતની પી.પી. સવાણી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ ઘાયલ વિદ્યાર્થીઓની મુલાકાત લીધા બાદ ગણપત વસાવાએ જણવ્યું કે, આ ઘટનાના જવાબદાર સામે પગલા લેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરાશે.

ગણપત વસાવાએ ઇજાગ્રસ્ત બાળકોને મુલાકાત લઈ પરિવારને પાઠવી સાંત્વના

સુરતની પી.પી. સવાણી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ ઘાયલ વિદ્યાર્થીઓની મુલાકાત લીધા બાદ ગણપત વસાવાએ જણવ્યું કે, આ ઘટનાના જવાબદાર સામે પગલા લેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરાશે.

ગણપત વસાવાએ ઇજાગ્રસ્ત બાળકોને મુલાકાત લઈ પરિવારને પાઠવી સાંત્વના
R_GJ_NVS_04_25May_GANPAT_VASAVA_SURAT_SCRIPT_VIDEO_STORY_10010

स्लग :રાજ્યના વન-પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ ઇજાગ્રસ્ત બાળકોને લીધી મુલાકાત ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારને પાઠવી સાંત્વના 

લોકેશન :સુરત
ભાવિન પટેલ
નવસારી



એન્કર : સુરત સરકારના તક્ષશિલા ભીષણ આગ મામલો....

રાજ્યના વન-પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ ઇજાગ્રસ્ત બાળકોને લીધી મુલાકાત ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારને પાઠવી સાંત્વના સુરતના પી.પી.સવાણી હોસ્પિટલમાં દાખલ કરાયેલા ઘટનાં માનીજા થયેલા વિદ્યાર્થીઓની મુલાકાત લીધા બાદ તેઓએ જણાવ્યું હતું કે કસુરવાર સામે પગલા લેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરાશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.