ETV Bharat / state

સુરતના 56 તાલુકાના ખેડૂતોને રાહત પેકેજમાંથી બાકાત રખાતા ખેડૂતોમાં રોષ - સુરતના 56 તાલુકાના ખેડૂતોને રાહત પેકેજમાંથી બાકાત રાખવામાં આવતા ખેડૂત આલમમાં રોષ

સુરત: કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકશાન અંગે રાજ્ય સરકારે બે હેકટરવાળા ખેડૂતોને રાહત પેકેજની જાહેરાત કરી છે. જો કે, શહેરી વિસ્તારના 56 તાલુકાના ખેડૂતોને આ રાહત પેકેજમાંથી બાકાત રાખવામાં આવતા ખેડૂત આલમમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યાં આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજને સાથે રાખી અસરગ્રસ્ત ખેડૂતો મુખ્યપ્રધાનને ઉદ્દેશીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવાના છે.

surat
સુરત
author img

By

Published : Dec 23, 2019, 6:31 PM IST

આ અંગે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના આગેવાન અને પ્રમુખે જણાવ્યું છે કે, સુરત સીટીની હદમાં આવેલા આશરે 56 જેટલા તાલુકાના ગામોના ખેડૂતોને રાહત પેકેજમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. તેમજ કમોસમી વરસાદના કારણે શહેરની હદમાં આવેલ ગામના 56 જેટલા આઠ થી દસ હજાર હેકટરમાં ઊભા પાકને કમોસમી વરસાદના કારણે નુકશાન થયું છે.

સુરતના 56 તાલુકાના ખેડૂતોને રાહત પેકેજમાંથી બાકાત રાખવામાં આવતા ખેડૂત આલમમાં રોષ

આમ છતાં રાજ્ય સરકારે ખેડૂત વિરોધી આ નિર્ણય લીધો છે. જેનો ખેડૂત સમાજ સખત શબ્દોમાં વિરોધ કરે છે. સરકારની રીતિ- નીતિ સામે આશરે આઠ થી દસ હજાર જેટલા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇ ખેડૂતો લડી લેવાના મૂડમાં છે.

આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ઉદેશીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવશે.

આ અંગે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના આગેવાન અને પ્રમુખે જણાવ્યું છે કે, સુરત સીટીની હદમાં આવેલા આશરે 56 જેટલા તાલુકાના ગામોના ખેડૂતોને રાહત પેકેજમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. તેમજ કમોસમી વરસાદના કારણે શહેરની હદમાં આવેલ ગામના 56 જેટલા આઠ થી દસ હજાર હેકટરમાં ઊભા પાકને કમોસમી વરસાદના કારણે નુકશાન થયું છે.

સુરતના 56 તાલુકાના ખેડૂતોને રાહત પેકેજમાંથી બાકાત રાખવામાં આવતા ખેડૂત આલમમાં રોષ

આમ છતાં રાજ્ય સરકારે ખેડૂત વિરોધી આ નિર્ણય લીધો છે. જેનો ખેડૂત સમાજ સખત શબ્દોમાં વિરોધ કરે છે. સરકારની રીતિ- નીતિ સામે આશરે આઠ થી દસ હજાર જેટલા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇ ખેડૂતો લડી લેવાના મૂડમાં છે.

આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ઉદેશીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવશે.

Intro:સુરત :કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકશાન અંગે રાજ્ય સરકારે બે હેકટરવાળા ખેડૂતોને રાહત પેકેજની જાહેરાત કરી છે.જો કે શહેરી વિસ્તારના 56 તાલુકાના ખેડૂતોને આ રાહત પેકેજમાંથી બાકાત રાખવામાં આવતા ખેડૂત આલમમાં રોષ જોવા મળી રહ્યો છે.જ્યાં આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ ને સાથે રાખી અસરગ્રસ્તખેડૂતો સુરત જિલ્લા કલેકટર ને મુખ્યમંત્રીને ઉદ્દેશીને આવેદનપત્ર પાઠવવાનાં છે.

Body:આ અંગે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના આગેવાન અને પ્રમુખે જણાવ્યું છે કે સુરત સિટીની હદમાં આવેલા આશરે 56 જેટલા તાલુકાના ગામોના ખેડૂતોને રાહત પેકેજમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.કમોસમી વરસાદના કારણે સૂરત શહેરની હદમાં આવેલ ગામના 56 જેટલા આઠ થી દસ હજાર હેકટરમાં ઊભા પાકને કમોસમી વરસાદ ના કારણે નુકશાન થયું છે.છતાં રાજ્ય સરકારે પોતાની એસી ઓફિસમાં બેસી ખેડૂત વિરોધી આ નિર્ણય લીધો છે .જેનો ખેડૂત સમાજ સખત શબ્દોમાં વિરોધ કરે છે.સરકારની રીતિ- નીતિ સામે આશરે આઠ થી દસ હજાર જેટલા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.જેને લાઇ ખેડૂતો લડી લેવાના મૂડમાં છે.Conclusion:આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઉદેશી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુવાત પણ કરવામાં આવશે.

બાઈટ : જયેશ ડેલાળ (ખેડૂત આગેવાન)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.