ETV Bharat / state

સુરત તક્ષશિલા આર્કેડની દૂર્ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે ચીફ ઓફિસરના જૂઠ્ઠાણાંની પોલ ખોલી - Crime Branch

સુરતઃ તક્ષશિલા આર્કેડમાં થયેલાં અકસ્માતમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. જેમાં વધુ એક ઉમેરો થયો છે.સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ચીફ ઓફિસરે તક્ષશિલા આર્કેડને નોટીસ આપી હોવાની વાતનું જૂઠ્ઠાણું પકડાયું છે. જેના કારણે ફરી એકવાર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.

સુરત તક્ષસિલા આર્કેડની ઘટનાની તપાસમાં CBIની ટીમે ચીફ ઓફિસરના જૂઠ્ઠાણાંની પોલ ખોલી
author img

By

Published : Jun 1, 2019, 6:51 AM IST

સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગનું મોટુ જુઠ્ઠાણું સામે આવ્યું છે. તારીખ 24 મેના રોજ જ્યારે આ ઘટના બની હતી , ત્યારે ફાયર વિભાગના ચીફ વસંત પારીકે જણાવ્યું હતું કે," તક્ષશિલા આર્કેડને અગાઉ ફાયર સેફ્ટીના અભાવની નોટિસ આપવામાં આવી હતી. જ્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે વિભાગના બે અધિકારીઓની આ મામલે ધરપકડ કરી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચના DCP ની રિપોર્ટ પ્રમાણએ ફાયર વિભાગ દ્વારા તક્ષશિલા આર્કેડના સંચાલકોને ફાયર સેફ્ટીની કોઈ પણ નોટિસ આપવામાં આવી ન હતી.

સુરત તક્ષસિલા આર્કેડની ઘટનાની તપાસમાં CBIની ટીમે ચીફ ઓફિસરના જૂઠ્ઠાણાંની પોલ ખોલી

24મી મેના રોજ તક્ષશિલા આર્કેડમાં લાગેલી ભીષણ આગમાં 22 માસૂમના મોત થયાં હતાં. ત્યારે ફાયર વિભાગના ચીફ વસંત પારેખે મીડિયા ખોટું નિવેદન આપ્યું હતું. વસંત પારેખે મીડિયાને કહ્યું હતું કે, તક્ષશિલા આર્કેડમાં ફાયર સેફ્ટીના સાધનોના અભાવના અંગે અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી. આ નિવેદન ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખોટું સાબિત થયું છે. ક્રાઇમ બ્રાન્ચે બે ફાયર વિભાગના અધિકારીઓની ધરપકડ કરી હતી. જેમણે આ સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચના DCP રાહુલ પટેલે જણાવ્યું હતું કે ,"ફરજ પરની બેદરકારી મામલે અને માર્કેટમાં ફાયર સેફટીની તપાસ ન કરનાર બે અધિકારીઓની ધરપકડ કરાઇ છે .જોકે ફાયર વિભાગ દ્વારા તક્ષશિલા આર્કેડના સંચાલકોને કોઈ પ્રકારની નોટીસ આપવામાં આવી ન હતી.

DCP રાહુલ પટેલે માહિતી આપતા કહ્યું કે, "બે ફાયર વિભાગના અધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સુરક્ષા માટે જે જોગવાઈ અનિવાર્ય હતી તેને લઈ કોઈ કાર્યવાહી ન કરાતા અને બેદરકારી દેખાતા બન્નેની ધરપકડ કરાઈ હતી. વરાછા ફાયર વિભાગ અધિકારી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ધરપકડ કરાઈ છે. ફાયર વિભાગ દ્વારા ક્યારેય પણ ફાયર સુરક્ષાના અભાવને લઈ નોટિસ આપવામાં આવી નથી અને ફાયર વિભાગ તરફથી NOC પણ સંચાલકોને આપવામાં આવી નથી.

સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગનું મોટુ જુઠ્ઠાણું સામે આવ્યું છે. તારીખ 24 મેના રોજ જ્યારે આ ઘટના બની હતી , ત્યારે ફાયર વિભાગના ચીફ વસંત પારીકે જણાવ્યું હતું કે," તક્ષશિલા આર્કેડને અગાઉ ફાયર સેફ્ટીના અભાવની નોટિસ આપવામાં આવી હતી. જ્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે વિભાગના બે અધિકારીઓની આ મામલે ધરપકડ કરી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચના DCP ની રિપોર્ટ પ્રમાણએ ફાયર વિભાગ દ્વારા તક્ષશિલા આર્કેડના સંચાલકોને ફાયર સેફ્ટીની કોઈ પણ નોટિસ આપવામાં આવી ન હતી.

સુરત તક્ષસિલા આર્કેડની ઘટનાની તપાસમાં CBIની ટીમે ચીફ ઓફિસરના જૂઠ્ઠાણાંની પોલ ખોલી

24મી મેના રોજ તક્ષશિલા આર્કેડમાં લાગેલી ભીષણ આગમાં 22 માસૂમના મોત થયાં હતાં. ત્યારે ફાયર વિભાગના ચીફ વસંત પારેખે મીડિયા ખોટું નિવેદન આપ્યું હતું. વસંત પારેખે મીડિયાને કહ્યું હતું કે, તક્ષશિલા આર્કેડમાં ફાયર સેફ્ટીના સાધનોના અભાવના અંગે અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી. આ નિવેદન ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખોટું સાબિત થયું છે. ક્રાઇમ બ્રાન્ચે બે ફાયર વિભાગના અધિકારીઓની ધરપકડ કરી હતી. જેમણે આ સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચના DCP રાહુલ પટેલે જણાવ્યું હતું કે ,"ફરજ પરની બેદરકારી મામલે અને માર્કેટમાં ફાયર સેફટીની તપાસ ન કરનાર બે અધિકારીઓની ધરપકડ કરાઇ છે .જોકે ફાયર વિભાગ દ્વારા તક્ષશિલા આર્કેડના સંચાલકોને કોઈ પ્રકારની નોટીસ આપવામાં આવી ન હતી.

DCP રાહુલ પટેલે માહિતી આપતા કહ્યું કે, "બે ફાયર વિભાગના અધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સુરક્ષા માટે જે જોગવાઈ અનિવાર્ય હતી તેને લઈ કોઈ કાર્યવાહી ન કરાતા અને બેદરકારી દેખાતા બન્નેની ધરપકડ કરાઈ હતી. વરાછા ફાયર વિભાગ અધિકારી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ધરપકડ કરાઈ છે. ફાયર વિભાગ દ્વારા ક્યારેય પણ ફાયર સુરક્ષાના અભાવને લઈ નોટિસ આપવામાં આવી નથી અને ફાયર વિભાગ તરફથી NOC પણ સંચાલકોને આપવામાં આવી નથી.

R_GJ_05_SUR_31MAY_05_FIRE_BEDARKARI_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : ફાયર વિભાગના ચીફ નું જુઠાણું સામે આવ્યુ હમેં તક્ષશિલા બિલ્ડીંગ ને નોટિસ આપી હતી.તક્ષશિલા અગ્નિકાંડમાં સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગનું મોટુ જુઠ્ઠાણું સામે આવ્યું છે તારીખ 24 મેના રોજ જ્યારે આ ઘટના બની હતી ત્યારે  ફાયર વિભાગના ચીફ વસંત પારીકે જણાવ્યું હતું કે તક્ષશિલા આરકેડ ને અગાઉ ફાયર સેફ્ટીના અભાવની નોટિસ આપવામાં આવી હતી જ્યારે આજે સુરત ક્રાઈમ બ્રાન્ચે વિભાગના બે અધિકારીઓની આ મામલે ધરપકડ કરી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રાહુલ પટેલે જણાવ્યું હતું કે ફાયર વિભાગ દ્વારા તક્ષશિલા આરકેટ ના સંચાલકોને ફાયર સેફ્ટીની કોઈ પણ નોટિસ આપવામાં આવી નથી...


તારીખ 24મી મે તક્ષશિલા આરકેટ માં લાગેલી ભીષણ આગ અને તેમાં 22 જેટલા માસૂમ મોત થયા હતા અને આ જ દિવસે ફાયર વિભાગના ચીફ વસંત પારેક એ જૂઠાણું મીડિયા સામે રજૂ કર્યું હતું. વસંત પરિકે મીડિયાને જણાવ્યું હતું કે તક્ષશિલા આરકેટમાં ફાયર સેફ્ટીના સાધનો ના અભાવના કારણે અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ બસંત પારેખના આ જૂથનો પર્દાફાશ આજે ત્યારે થયો જ્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે ફાયર વિભાગના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી આ સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રાહુલ પટેલે જણાવ્યું હતું કે ફરજ પરની બેદરકારી મામલે અને માર્કેટમાં ફાયર સેફટીની તપાસ ન કરનાર બે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે જોકે ફાયર વિભાગ દ્વારા તક્ષશિલા આરકેટ ના સંચાલકો ને કોઈ પ્રકારની નોટીસ આપવામાં આવી નહોતી....

અત્રે ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે ફાયર વિભાગ દ્વારા કોઈપણ નોટિસ તક્ષશિલા આર્કેડ ના સંચાલકોને આપવામાં આવી નહતી તેમ છતાં શા માટે તે સમયના ફાયર ચીફ વસંત પરીખે મીડિયા સામે  જુઠ્ઠાણું ફેલાવ્યુ .. કેમેરા સામે પોતે તેઓ જૂઠું બોલતા ઝડપાઈ ગયા હતા... જો કે પાલિકા દ્વારા માત્ર વસંત પારેખનીની સામે કાયદાકીય પગલાં લેવામાં આવ્યા નથી જે દિવસે આ ઘટના બની ત્યાં ઘટનાસ્થળે બસંત પારેખે મીડિયા સામે જુઠ્ઠું બોલ્યા હતા. 

DCP રાહુલ પટેલે જણાવ્યું હતું કે બે ફાયર વિભાગના અધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સુરક્ષા માટે જે જોગવાઈ અનિવાર્ય હતી તેને લઈ કોઈ કાર્યવાહી ન કરાતા અને બેદરકારી દેખાતા બન્નેની ધરપકડ કરાઈ હતી..વરાછા ફાયર વિભાગ અધિકારી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ધરપકડ કરાઈ છે.ફાયર વિભાગ દ્વારા ક્યારેય પણ ફાયર સુરક્ષાના અભાવને લઈ નોટિસ આપવામાં આવી નથી...ફાયર વિભાગ તરફથી NOC પણ સંચાલકો ને આપવામાં આવી નહોતી. 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.