ETV Bharat / state

સુરતમાં પર્યાવરણ અને પક્ષીઓના સંરક્ષણ માટે બનાવાઇ અનોખી કંકોત્રી - સુરત સમાચાર

સુરતઃ શહેરમાં યુવાનની લગ્ન કંકોત્રી ટોક ઓફ ધ ટાઉન બની છે. આ એક વિશેષ પ્રકારની કંકોત્રી છે. જે ખોલતાં જ ચકલીઘરમાં ફેરવાઈ જાય છે. આ કંકોત્રી પર્યાવરણ અને પક્ષીઓના સંરક્ષણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જેને લોકો ખૂબ પંસદ કરી રહ્યાં છે.

સુરતમાં પર્યાવરણ અને પક્ષીઓના સંરક્ષણના ઉદ્દેશ માટે બનાવાઈ અનોખી કંકોત્રી
author img

By

Published : Oct 2, 2019, 2:11 PM IST

પર્યાવરણ જાળણવની સાથે પક્ષીઓના સંરક્ષણને ધ્યાનમાં રાખી આ ખાસ કંકોત્રી તૈયાર કરાઈ છે. ચકલીના માળા જેવી બનાવેલી આ લગ્ન કંકોત્રી પર લગ્નની જાણકારી લખવામાં આવી છે.

ઉદ્દેશાત્મક કંકોત્રી
ઉદ્દેશાત્મક કંકોત્રી

મૂળ મહેસાણાના પણ સુરતમાં રહેતાં યુવાન રાહુલના ડૉ.રિદ્ધિ સાથે 1 નવેમ્બર 2019ના રોજ લાભ પાંચમના દિવસે લગ્ન છે. રાહુલ આ નવા જીવનની શરૂઆત ઉદ્દેશાત્મક રીતે બનાવવા માગતો હતો. જેથી તેણે પર્યાવરણ અને પક્ષીને હિતને ધ્યાનમાં રાખીને અનોખી રીતે કંકોત્રી બનાવી છે.

આ અંગે વાત કરતાં રાહુલે જણાવ્યું હતું કે, લુપ્ત થતી ચકલીના નવજીવન બચાવવા આ અનોખી લગ્ન કંકોત્રી બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને આ કંકોત્રી આપી લગ્નમાં પધારવા આમંત્રણ આપવામાં આવશે. 500થી વધુ કંકોત્રી પર ચકલી બચાવવા માટે અપીલ કરવામાં આવી છે. આ કંકોત્રી વિજ્ઞાનિક પદ્ધતિથી બનાવવામાં આવી છે

પર્યાવરણ જાળણવની સાથે પક્ષીઓના સંરક્ષણને ધ્યાનમાં રાખી આ ખાસ કંકોત્રી તૈયાર કરાઈ છે. ચકલીના માળા જેવી બનાવેલી આ લગ્ન કંકોત્રી પર લગ્નની જાણકારી લખવામાં આવી છે.

ઉદ્દેશાત્મક કંકોત્રી
ઉદ્દેશાત્મક કંકોત્રી

મૂળ મહેસાણાના પણ સુરતમાં રહેતાં યુવાન રાહુલના ડૉ.રિદ્ધિ સાથે 1 નવેમ્બર 2019ના રોજ લાભ પાંચમના દિવસે લગ્ન છે. રાહુલ આ નવા જીવનની શરૂઆત ઉદ્દેશાત્મક રીતે બનાવવા માગતો હતો. જેથી તેણે પર્યાવરણ અને પક્ષીને હિતને ધ્યાનમાં રાખીને અનોખી રીતે કંકોત્રી બનાવી છે.

આ અંગે વાત કરતાં રાહુલે જણાવ્યું હતું કે, લુપ્ત થતી ચકલીના નવજીવન બચાવવા આ અનોખી લગ્ન કંકોત્રી બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને આ કંકોત્રી આપી લગ્નમાં પધારવા આમંત્રણ આપવામાં આવશે. 500થી વધુ કંકોત્રી પર ચકલી બચાવવા માટે અપીલ કરવામાં આવી છે. આ કંકોત્રી વિજ્ઞાનિક પદ્ધતિથી બનાવવામાં આવી છે

Intro:સુરત : હાલ શહેરન એક યુવાન ની લગ્ન કંકોત્રી ચર્ચામાં છે. આ યુવાનની લગ્ન કંકોત્રી ખાસ છે કારણ કે આ લગ્નની કંકોત્રી બની જશે ચકલી ઘર...આ ચકલીઘર કંકોત્રી થકી પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ને આમંત્રણ આપવામાં આવશે.

Body:પર્યાવરણ જાણવની સાથે પક્ષીઓના સંરક્ષણને ધ્યાનમાં રાખી આ ખાસ ખાસ કંકોત્રી તૈયાર કરાઈ છે.લગ્ન કંકોત્રી એવી ચકલી ના માળા પર લગ્ન ન શુભ પ્રસંગ ની જાણકારી લખાઈ..મૂળ મહેસાણા ના વિસનગરનો યુવાન રાહુલ સુરત માં સ્થાયી રૂપે રહે છે. રાહુલ સંગ ડો.રિદ્ધિ ના 1 નવેમ્બર 2019 લાભ પાચમ ના રોજ લગ્ન છે.રાહુલ પોતાનું ઘર બનાવવા જતા પહેલા ચકલી ઘર વસાવા જઈ રહ્યો છે. રાહુલે જણાવ્યું હતું કે લુપ્ત થતી ચકલી ને નવજીવન બચાવવા આ અનોખી લગ્ન કંકોત્રિ બનાવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને આ કંકોત્રી આપી લગ્નમાં પધારવા અમન્ટરણ આપવામાં આવશે.

Conclusion:500 થી વધુ કંકોત્રી પર ચકલી બચાવવા માટે અપીલ કરવામાં આવી છે.વૈજ્ઞાનિક પદ્ધતિ થી લગ્ન કંકોત્રી બનાવવામાં આવી છે સમાજ ના આગેવાનો એ રાહુલ ના આ કોન્સેપ્ટ ને વખાણ કર્યા. છે.




ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.