ETV Bharat / state

સુરતમાં બે બાળકોની માતાએ કરી આત્મહત્યા, કારણ અકબંધ

author img

By

Published : Jul 25, 2020, 1:03 PM IST

સુરતના કીમ ચાર રસ્તા નજીક આવેલી શ્રીનાથ સોસાયટીમાં રહેતી બે બાળકોની માતાએ આપઘાત કરતા ચકચાર મચી છે.

surat
સુરત

સુરત: શહેરના કીમ ચાર રસ્તા નજીક આવેલી શ્રીનાથ સોસાયટીમાં રહેતી પરપ્રાંતીય બે બાળકોની માતાએ એકલતાનો લાભ લઇ અગમ્ય કારણોસર ઘરમાં જ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું.

સુરતમાં બે બાળકોની માતાએ કર્યો આપઘાત

આ ઘટનાને પગલે ત્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જેમાં સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત: શહેરના કીમ ચાર રસ્તા નજીક આવેલી શ્રીનાથ સોસાયટીમાં રહેતી પરપ્રાંતીય બે બાળકોની માતાએ એકલતાનો લાભ લઇ અગમ્ય કારણોસર ઘરમાં જ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું.

સુરતમાં બે બાળકોની માતાએ કર્યો આપઘાત

આ ઘટનાને પગલે ત્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જેમાં સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.