ETV Bharat / state

ગુજરાતની તમામ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા સિંચાઇ પ્રધાન - election 2019

સાબરકાંઠા: એક તરફ દેશમાં લોકસભાની ચૂંટણીના પગલે દરેક રાજકીય પાર્ટી પોતપોતાના જીતના ઉમેદવારો નક્કી કરી રહી છે ત્યારે ગુજરાત સરકારના સિંચાઈ પ્રધાન પરબતભાઈ પટેલે ગુજરાતની તમામ લોકસભાની બેઠકોના જીતના વિશ્વાસ સાથે બનાસકાંઠામાં પણ પાર્ટીના આદેશને શિરોમાન્ય ગણવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સિંચાઈ પ્રધાન પરબત પટેલે અફવાનો છેદ ઉડાડતા જીતવાનો આશાવાદ કર્યો વ્યક્ત
author img

By

Published : Mar 23, 2019, 9:33 AM IST

Updated : Mar 23, 2019, 8:38 PM IST

લોકસભાની ચૂંટણી માટે દરેક ઉમેદવાર પોતપોતાના બાયોડેટા સાથે ગાંધીનગરથી દિલ્હીના ચક્કર લગાવે છે ત્યારે આજે સવારથી જ ગુજરાત સરકારના સિંચાઈ પ્રધાન પરબત પટેલને બનાસકાંઠાથી ભાજપના ઉમેદવાર તરીકે ફાયનલ કરાયાની અફવા વચ્ચે આજે સાબરકાંઠાના ઇડરના ચિત્રોડા ગામે તમામ અફવાઓ વચ્ચે ભાજપને ફાળે ગુજરાતની તમામ બેઠકો જીતવાનો આશાવાદવ્યક્તકર્યો હતો.

સિંચાઈ પ્રધાન પરબત પટેલે અફવાનો છેદ ઉડાડતા જીતવાનો આશાવાદ કર્યો વ્યક્ત

બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર માટેની પસંદગી થવાના પગલે તેમણે જણાવ્યું હતું, કે લોકસભાના ઉમેદવાર તરીકે મારી કોઈ ઉમેદવારી જ નથી જો કે, આજદિન સુધી પાર્ટીએ જે આદેશ આપ્યો છે તે જ શિરોમાન્ય રાખ્યો છે તેમજ હાલમાં પણ પાર્ટી જે આદેશ આપે તે જ માન્ય હોવાની વાત કરી હતી. તેમજ બનાસકાંઠા સહીત સમગ્ર ગુજરાત વિકાસની રાજનીતિને આગળ વધારવા તૈયાર હોવાની વાત કરી હતી.

લોકસભાની ચૂંટણી માટે દરેક ઉમેદવાર પોતપોતાના બાયોડેટા સાથે ગાંધીનગરથી દિલ્હીના ચક્કર લગાવે છે ત્યારે આજે સવારથી જ ગુજરાત સરકારના સિંચાઈ પ્રધાન પરબત પટેલને બનાસકાંઠાથી ભાજપના ઉમેદવાર તરીકે ફાયનલ કરાયાની અફવા વચ્ચે આજે સાબરકાંઠાના ઇડરના ચિત્રોડા ગામે તમામ અફવાઓ વચ્ચે ભાજપને ફાળે ગુજરાતની તમામ બેઠકો જીતવાનો આશાવાદવ્યક્તકર્યો હતો.

સિંચાઈ પ્રધાન પરબત પટેલે અફવાનો છેદ ઉડાડતા જીતવાનો આશાવાદ કર્યો વ્યક્ત

બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર માટેની પસંદગી થવાના પગલે તેમણે જણાવ્યું હતું, કે લોકસભાના ઉમેદવાર તરીકે મારી કોઈ ઉમેદવારી જ નથી જો કે, આજદિન સુધી પાર્ટીએ જે આદેશ આપ્યો છે તે જ શિરોમાન્ય રાખ્યો છે તેમજ હાલમાં પણ પાર્ટી જે આદેશ આપે તે જ માન્ય હોવાની વાત કરી હતી. તેમજ બનાસકાંઠા સહીત સમગ્ર ગુજરાત વિકાસની રાજનીતિને આગળ વધારવા તૈયાર હોવાની વાત કરી હતી.

Intro:Body:

R_GJ_SBR_01_22 Mar_Mantri_Avb_Hasmukh



Ftp_Foldar



2_Vizual_1_byte



સ્લગ _-મંત્રી



એન્કર _-એકતરફ દેશમાં લોકસભાની ચૂંટણીના પગલે દરેક રાજકીય પાર્ટી પોતપોતાના જીતના ઉમેદવારો નક્કી કરી રહી છે ત્યારે ગુજરાત સરકારના સિંચાઈ પ્રધાન પરબતભાઈ પટેલે ગુજરાતની તમામ લોકસભાની બેઠકોના જીતના વિશ્વાસ સાથે બનાસકાંઠામાં પણ પાર્ટીના આદેશને શિરોમાન્ય ગણવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો



વીઓ _- લોકસભાની ચૂંટણી માટે દરેક ઉમેદવાર પોતપોતાના બાયોડેટા સાથે ગાંધીનગર થી દિલ્હીના ચક્કર લગાવે છે ત્યારે આજે સવાર થી જ ગુજરાત સરકારના સિંચાઈ પ્રધાન પરબત પટેલ ને બનાસકાંઠા થી ભાજપના ઉમેદવાર તરીકે ફાયનલ કરાયાની અફવા વચ્ચે આજે સાબરકાંઠાના ઇડરના ચિત્રોડા ગામે તમામ અફવાઓ વચ્ચે ભાજપને ફાળે ગુજરાતની તમામ બેઠકો જીતવાનો આશાવાદ  વ્યક્ત  કર્યો હતો તેમજ બનાસ્કાન્થાના ભાજપના ઉમેદવાર માટેની પસંદગી થવાના પગલે તેમને નાવ્યું હતું કે લોકસભાના ઉમેદવાર તરીકે મારી કોઈ ઉમેદવારી જ નથી જો કે આજદિન સુધી પાર્ટી એ જે આદેશ આપ્યો છે તે જ શિરોમાન્ય રાખ્યો છે તેમજ હાલમાં પણ પાર્ટી જે આદેશ આપે તે જ માન્ય હોવાની વાત કરી હતી. તેમજ બનાસકાંઠા સહીત સમગ્ર ગુજરાત વિકાસ ની રાજનીતિ ને આગળ વધારવા તૈયાર હોવાની વાત કરી હતી.



બાઈટ _પરબત પટેલ _સિંચાઈ મંત્રી _ગુજરાત સરકાર 


Conclusion:
Last Updated : Mar 23, 2019, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.