ETV Bharat / state

ગણેશ વિસર્જન દરમિયાન સામાન્ય બાબતે અથડામણ થતાં સાબલવાડ ગામે સજ્જડ બંધ - સાબરકાંઠાના ઇડર તાલુકાના સાબલવાડ ગામ

ઇડરઃ સાબરકાંઠાના ઇડર તાલુકાના સાબલવાડ ગામે ગણેશ વિસર્જન દરમિયાન સામાન્ય બાબતે અથડામણ સર્જાતા સમગ્ર ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત યથાવત્ રહ્યો હતો.

સાબરકાંઠાના ઇડરના સાબલવાડ ગામે સજ્જડ બંધ
author img

By

Published : Sep 16, 2019, 9:29 PM IST

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સાબલવાડ ગામે ગણેશ વિસર્જન દરમિયાન થયેલી અથડામણને વિકરાળ સ્વરૂપ લેતા રાત્રિના સમયે બે જૂથ વચ્ચે તોડફોડ તેમજ મારામારી થવાને પગલે ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં દસ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખી સમગ્ર સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં બંને પક્ષોના થઈ કુલ ૪૦ વ્યક્તિઓને આરોપીમાં સમાવવાની તજવીજ હાથ ધરાય રહી હતી. તેમજ બંને જૂથોના મોટાભાગના લોકો ઝડપાઇ ચૂકયા હતા. જેમાં 23 લોકોની અટકાયત થઈ ચૂકી હતી. ગામમાં રહેલી શાંતિને પગલે આગામી સમયમાં બંદોબસ્ત પણ એટલો જ મહત્વનો હતો.

સાબરકાંઠાના ઇડરના સાબલવાડ ગામે સજ્જડ બંધ

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સાબલવાડ ગામે ગણેશ વિસર્જન દરમિયાન થયેલી અથડામણને વિકરાળ સ્વરૂપ લેતા રાત્રિના સમયે બે જૂથ વચ્ચે તોડફોડ તેમજ મારામારી થવાને પગલે ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં દસ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખી સમગ્ર સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં બંને પક્ષોના થઈ કુલ ૪૦ વ્યક્તિઓને આરોપીમાં સમાવવાની તજવીજ હાથ ધરાય રહી હતી. તેમજ બંને જૂથોના મોટાભાગના લોકો ઝડપાઇ ચૂકયા હતા. જેમાં 23 લોકોની અટકાયત થઈ ચૂકી હતી. ગામમાં રહેલી શાંતિને પગલે આગામી સમયમાં બંદોબસ્ત પણ એટલો જ મહત્વનો હતો.

સાબરકાંઠાના ઇડરના સાબલવાડ ગામે સજ્જડ બંધ
Intro:સાબરકાંઠાના ઇડર તાલુકાના સાબલવાડ ગામે ગણેશ વિસર્જન દરમિયાન સામાન્ય બાબતે અથડામણ સર્જાતા વિકરાળ સ્વરૂપ લેતા સમગ્ર ગામમાં આજે સંપૂર્ણ બંધ કરાયો હતો તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ યથાવત્ રહ્યો છેBody:સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સાબલવાડ ગામે ગણેશ વિસર્જન દરમિયાન થયેલી અથડામણને વિકરાળ સ્વરૂપ લેતા રાત્રિના સમયે બે જૂથ વચ્ચે તોડફોડ તેમજ મારામારી થવાને પગલે ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ગતરોજ દસ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખી સમગ્ર સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો જોકે છેલ્લા ૨૪ કલાકમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને નથી તેમજ ગ્રામજનોએ પણ સમગ્ર ગામમાં ચૂસ્ત બંદોબસ્ત યથાવત રાખ્યું છે હાલમાં બંને પક્ષોના થઈ કુલ ૪૦ વ્યક્તિઓ ને આરોપીમાં સમાવવાની તજવીજ હાથ ધરાઈ રહી છે તેમજ બંને જૂથો ના મોટાભાગના લોકો ઝડપાઇ ચૂકયા છે હાલમાં 23 લોકોની અટકાયત થઈ ચૂકી છે તેમજ હજુ લોકોને બાકી છે Conclusion:જોકે ગામમાં હાલમાં રહેલી શાંતિને પગલે આગામી સમયમાં બંદોબસ્ત પણ એટલો જ મહત્વનો છે જોકે સમગ્ર સ્થિતિને કાબૂમાં લેતા હજુ પોલીસને કેટલો સમય લાગશે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.