ETV Bharat / state

24 કલાક બાદ પણ ભટેલાના જંગલમાં ફેલાઈ રહી છે આગ, કિંમતી વૃક્ષો ખાખ

સાબરકાંઠાઃ જિલ્લાના વિજયનગર તાલુકાના ભટેલા ગામ પાસેના જંગલ વિસ્તારમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા સ્થાનિક વિસ્તારમાં વનરાજી બળીને ખાખ થઈ જતા વનપ્રેમીઓમાં ભારે નિરાશા વ્યાપી હતી.

author img

By

Published : May 7, 2019, 9:05 PM IST

ભટેલાના જંગલ વિસ્તારમાં આગ લાગતા વનરાજી બળીને ખાખ

સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ભટેલા ગામે અચાનક ભયંકર આગ લાગતા જંગલમાં રહેલી વિવિધ વનસ્પતિઓ સહિત સાગ, ટિમરું જેવા અનેક ઝાડ બળીને ખાખ થઈ ગયા છે. મળતી માહિતી મુજબ, સૌથી વધુ નુકસાન જાહેર રસ્તા નજીક આવેલા કિંમતી વૃક્ષો અને પક્ષીઓ સહીત જંગલી પ્રાણી બળીને ખાખ થઈ ગયા છે.

24 કલાક બાદ પણ ભટેલાના જંગલમાં ફેલાઈ રહી છે આગ, કિંમતી વૃક્ષો ખાખ

જો કે, ભટેલા ગામે જંગલોમાં આગ લાગી હોવા છતાં ત્યારે ફોરેસ્ટ તંત્ર ઉંઘમાં હોય તેવો ઘાટ સર્જાયો છે. આગ લાગ્યાના 24 કલાક બાદ પણ હજી પણ આગ કાબૂમાં આવી નથી. તેમજ આગ હજુ વધુ ફેલાતા એકસાથે 2 કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ છે અને આસપાસના વિસ્તારોમાં ધુમાડા સહિત આગની જ્વાળાઓ વધતા સ્થાનિક લોકોમાં ભય સહિત વન વિભાગ પ્રત્યે ભારે રોષ ફેલાયો હતો.

સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ભટેલા ગામે અચાનક ભયંકર આગ લાગતા જંગલમાં રહેલી વિવિધ વનસ્પતિઓ સહિત સાગ, ટિમરું જેવા અનેક ઝાડ બળીને ખાખ થઈ ગયા છે. મળતી માહિતી મુજબ, સૌથી વધુ નુકસાન જાહેર રસ્તા નજીક આવેલા કિંમતી વૃક્ષો અને પક્ષીઓ સહીત જંગલી પ્રાણી બળીને ખાખ થઈ ગયા છે.

24 કલાક બાદ પણ ભટેલાના જંગલમાં ફેલાઈ રહી છે આગ, કિંમતી વૃક્ષો ખાખ

જો કે, ભટેલા ગામે જંગલોમાં આગ લાગી હોવા છતાં ત્યારે ફોરેસ્ટ તંત્ર ઉંઘમાં હોય તેવો ઘાટ સર્જાયો છે. આગ લાગ્યાના 24 કલાક બાદ પણ હજી પણ આગ કાબૂમાં આવી નથી. તેમજ આગ હજુ વધુ ફેલાતા એકસાથે 2 કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ છે અને આસપાસના વિસ્તારોમાં ધુમાડા સહિત આગની જ્વાળાઓ વધતા સ્થાનિક લોકોમાં ભય સહિત વન વિભાગ પ્રત્યે ભારે રોષ ફેલાયો હતો.

R_GJ_SBR_01_7 May_Aag_Av_Hasmukh

એંકર : સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના ભટેલા ગામ પાસેના જંગલ વિસ્તારમાં ભીષણ આગ ભભુકી ઉઠતા સ્થાનિક વિસ્તારમાં વનરાજી બળીને ખાખ થઈ જતા વનપ્રેમીઓમાં ભારે નિરાશા વ્યાપી છે.

વીઓ: ગતરોજથી સાબરકાંઠા નાવિજયનગર  તાલુકાના ભટેલા ગામે અચાનક ભયંકર આગ લાગતા જંગલમાં રહેલી વિવિધ વનસ્પતિઓ સહિત  સાગ, ટિબરુ, જેવા અનેક ઝાડ  બળી ને ખાખ થઈ ગયા છે તેમજ મળતી માહિતી મુજબ સૌથી મોટું નુકશાન જાહેર રસ્તા નજીક આવેલા કિમતી વૃક્ષો અને પક્ષીઓ સહીત જંગલી પ્રાણી બળી ને ખાખ થઈ ગયા છે.જોકે ભટેલા ગામે જંગલો માં આગ લાગી હોવા છતાં  ત્યારે  ફોરેસ્ટ તંત્ર ઉંઘ માં  હોય તેવો ઘાટ સર્જાયો છે.આગ લાગ્યા ના 24 કલાક બાદ પણ હજુ આગ કાબુ માં આવી નથી.તેમજ આગ હજુ વધુ પ્રસારિત થતા આગ એકસાથે 2 કિલોમીટર ના વિસ્તારમાં ફેલાઈ છે તેમજ હજુ વધુ ફેલાતા આસપાસના વિસ્તારોમાં ધુમાડા સહિત આગની જ્વાળાઓ વધતા સ્થાનિક લોકોમાં ભય સહિત વન વિભાગ પ્રત્યે ભારે રોષ ફેલાયો છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.