ETV Bharat / state

જામકંડોરણામાં પ્રગતિશીલ ખેડૂતે સ્લગ મલ્ચીંગ અને ટ્રીપ પધ્ધતિથી કરી ખેતી

author img

By

Published : Oct 25, 2019, 5:46 PM IST

રાજકોટઃ દિવસેને દિવસે વધતા જતા જંતુનાશક દવાનાં ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે. સાથો સાથ રાસાયણિક ખાતરના વધતાં ભાવોએ ખેતી ખર્ચમા વધારો થાય છે, ત્યારે જામકંડોરણાના નાના ભાદરા ગામનાં પ્રગતિશીલ ખેડૂતે પોતાની આગવી કોઠા સુજથી ગાય આધારીત ખેતી કરીને સાથો સાથ મલ્ચીંગ અને ટ્રીપ પધ્ધતિનો ઉપયોગ કરે છે.

નાના ભાદરા ગામે પ્રગતિશીલ ખેડૂતની શાકભાજીની ખેતી

જામકંડોરણાના આ ખેડૂતે અલગ અલગ પ્રકારના શાકભાજીનું વાવેતર કર્યુ છે. જેમાં લાલ લીલાં મરચાં અને કાકડી તથા તુરીયા, ભીંડો તેવાં ચાર પાંચ શાકભાજીનું સિઝન પ્રમાણે વાવેતર કરવામાં આવે છે. મલ્ચીગ અને ડ્રિપ કરવાથી નિંદામણ ઓછું થાય છે. મલ્ચીંગમાં પણ પાકની હારે જીવામૃતનો ઉપયોગ કરે છે જેથી અળસીયા વધારે થાય છે. મલ્ચીંગ અને ડ્રિપનો ઉપયોગ કરવાથી પાક વધુ વૃધ્ધિ મા થાય છે અને તેમાં ડબ્બલ ઉત્પાદન થાય છે.

નાના ભાદરા ગામે પ્રગતિશીલ ખેડૂતની શાકભાજીની ખેતી

મલ્ચીંગ અને ડ્રિપ પધ્ધતિનો ઉપયોગ કરવાથી પાકને પિયત પાણી ઓછું જોઈએ છે અને તેના કારણે જમીનમાં ભેજ જળવાઈ રહે છે. જેથી પાકને વારંવાર પાણી આપવું પડતું નથી ઓછાં પાણી એ સારી ખેતી કરી શકાય છે.

જામકંડોરણાના આ ખેડૂતે અલગ અલગ પ્રકારના શાકભાજીનું વાવેતર કર્યુ છે. જેમાં લાલ લીલાં મરચાં અને કાકડી તથા તુરીયા, ભીંડો તેવાં ચાર પાંચ શાકભાજીનું સિઝન પ્રમાણે વાવેતર કરવામાં આવે છે. મલ્ચીગ અને ડ્રિપ કરવાથી નિંદામણ ઓછું થાય છે. મલ્ચીંગમાં પણ પાકની હારે જીવામૃતનો ઉપયોગ કરે છે જેથી અળસીયા વધારે થાય છે. મલ્ચીંગ અને ડ્રિપનો ઉપયોગ કરવાથી પાક વધુ વૃધ્ધિ મા થાય છે અને તેમાં ડબ્બલ ઉત્પાદન થાય છે.

નાના ભાદરા ગામે પ્રગતિશીલ ખેડૂતની શાકભાજીની ખેતી

મલ્ચીંગ અને ડ્રિપ પધ્ધતિનો ઉપયોગ કરવાથી પાકને પિયત પાણી ઓછું જોઈએ છે અને તેના કારણે જમીનમાં ભેજ જળવાઈ રહે છે. જેથી પાકને વારંવાર પાણી આપવું પડતું નથી ઓછાં પાણી એ સારી ખેતી કરી શકાય છે.

Intro:એન્કર : રાજકોટ જીલ્લાના જામકંડોરણા તાલુકા નાના ભાદરા ગામ નાં ખેડૂતે મલ્ચીંગ અને ટ્રીપ પધ્ધતિ થી શાકભાજી ની ખેતી કરીને લાખો રૂપિયા ની કરે છે કમાણી :

વિઓ : દિવસે ને દિવસે વધતાં જતા જંતુનાશક દવા નાં ઉપયોગ થી જમીન ની ફળદ્રુપતા ઘટતી જાય છે અને સાથોસાથ રાસાયણિક ખાતર ના વધતાં ભાવો એ ખેતી ખર્ચ મા વધારો થાય છે ત્યારે જામકંડોરણા નાં નાના ભાદરા ગામ નાં પ્રગતિશીલ  ખેડૂત એવાં હિતેશ ભાઈ પીપળીયા એ પોતાની આગવી કોઠા સુજ થી ગાય આધારીત ખેતી કરીને સાથોસાથ મલ્ચીંગ અને ટ્રીપ પધ્ધતિ નો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના શાકભાજી નું વાવેતર કરવામાં આવે છે જેમાં લાલ લીલાં મરચાં અને કાકડી  તથા તુરીયા ભીંડો તેવાં ચાર પાંચ શાકભાજી નું સિઝન પ્રમાણે વાવેતર કરવામાં આવે છે મલ્ચીગ અને ડ્રિપ કરવાથી નિંદામણ ઓછું થાય છે મલ્ચીંગ માં પણ પાક ની હારે જીવામૃત નો ઉપયોગ કરે છે જેથી અળસીયા વધારે થાય છે મલ્ચીંગ અને ડ્રિપ નો ઉપયોગ કરવાથી પાક વધું વૃધ્ધિ મા થાય છે ડબ્બલ ઉત્પાદન થાય છે વર્ષ દરમ્યાન ચાર લાખ રૂપિયા નો બધો ખર્ચ થાય છે અને સામે આવક અઢાર લાખ રૂપિયા ની ઉપજ થાય છે વર્ષ દરમ્યાન વધું કાઢતાં બાર લાખ રૂપિયા નો ચોખો નફો પ્રાપ્ત થાય છે વર્ષ દરમ્યાન એક મહિનો પણ જમીન પડી રાખતાં નથી જમીન નો ઉપયોગ ચાલું જ રખાય છે અને દરેક વખતે પાક ની ફેર બદલી કરી નાખવામાં આવે છે એક નો એક પાક જમીન માં વાવતા નથી મલ્ચીંગ અને ડ્રિપ પધ્ધતિ નો ઉપયોગ કરવાથી પાક ને પિયત પાણી ઓછું જોઈએ છે અને તેના કારણે જમીન માં ભેજ જળવાઈ રહે છે જેથી પાક ને વારંવાર પાણી આપવું પડતું નથી ઓછાં પાણી એ સારી ખેતી કરી શકાય છે ધોરીયા પધ્ધતિ થી વધું પાણી જોઈ ડ્રિપ અને મલ્ચીંગ  પધ્ધતિ થી ખેડૂતો ને સારો એવો ફાયદો થાય છે છેલ્લા ઘણાં વર્ષો થી ખેતી સાથે સંકળાયેલા એવાં હિતેશ ભાઈ પીપળીયા એ જામકંડોરણા પંથકમાં ખેડૂતો માટે નવી રાહ ચીંધે છે અને ખેડૂતો આ ડ્રિપ અને મલ્ચીંગ તેમજ ગાય આધારીત ખેતી કરીને મબલક કમાણી કરી શકાય છે ઓછાં ખર્ચે વધું કમાણી પણ કરી શકાય છે દરેક ખેડૂતો એ ગાય આધારીત ખેતી કરવી જોઈએ એવું પણ ખેડૂત પુત્ર એવાં હિતેશ ભાઈ પીપળીયા એ જણાવ્યું હતું.Body:બાઈટ - હિતેશભાઈ પીપળીયા (ખેડૂત)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.