ETV Bharat / state

રાજકોટમાં ફરી એકવાર આયુષ્યમાન કૌભાંડ સામે આવ્યું, 9 હજાર નકલી કાર્ડ કરાયા જપ્ત

author img

By

Published : Jan 9, 2020, 6:13 PM IST

રાજકોટ: શહેરમાં ફરી એકવાર નકલી આયુષ્માન કૌભાંડની ઘટના સામે આવી છે. જેમાં અંદાજીત 9 હજાર બોગસ આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યાં હતા. આ ઘટનાની જાણ તંત્રને થતા જિલ્લા અધિકારીએ તાત્કાલિક તપાસ કાર્યવાહી હાથ ધરી હતી

rajkot
રાજકોટ

રાજકોટ જિલ્લામાં અંદાજિત 9 હજાર બોગસ આયુષ્યમાન કાર્ડ નીકળ્યા છે. જેમાં એક જ IDનો ઉપયોગ કરી આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હોવાની વિગતો સામે આવી છે. તેમજ એક જ પરિવારના 200થી વધુ લોકોના નામ જોડીને નવા કાર્ડ કાઢી આપવાની વિગતો બહાર આવી હતી. જેની જાણ જિલ્લા અધિકારીને થતાં તેમણે તાત્કાલિક કૌભાંડ આચરનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તેમજ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ તાત્કાલિક 9 ઓપરેટરોનેને નોકરીમાંથી કાઢી મૂકાયા હતા.

રાજકોટમાં ફરી એકવાર આયુષ્યમાન કૌભાંડ આવ્યું સામે

ઉલ્લેખનીય છે કે, આ પ્રકારનું કૌભાંડ ફરી એકવાર સામે આવતા જિલ્લા અધિકારી દ્વારા કૌભાંડની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. સાથે જ કૌભાંડ અંગેની ફરિયાદ નોંધાવીને કડક કાર્યવાહી કરવા જણાવાયું છે.

રાજકોટ જિલ્લામાં અંદાજિત 9 હજાર બોગસ આયુષ્યમાન કાર્ડ નીકળ્યા છે. જેમાં એક જ IDનો ઉપયોગ કરી આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હોવાની વિગતો સામે આવી છે. તેમજ એક જ પરિવારના 200થી વધુ લોકોના નામ જોડીને નવા કાર્ડ કાઢી આપવાની વિગતો બહાર આવી હતી. જેની જાણ જિલ્લા અધિકારીને થતાં તેમણે તાત્કાલિક કૌભાંડ આચરનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તેમજ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ તાત્કાલિક 9 ઓપરેટરોનેને નોકરીમાંથી કાઢી મૂકાયા હતા.

રાજકોટમાં ફરી એકવાર આયુષ્યમાન કૌભાંડ આવ્યું સામે

ઉલ્લેખનીય છે કે, આ પ્રકારનું કૌભાંડ ફરી એકવાર સામે આવતા જિલ્લા અધિકારી દ્વારા કૌભાંડની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. સાથે જ કૌભાંડ અંગેની ફરિયાદ નોંધાવીને કડક કાર્યવાહી કરવા જણાવાયું છે.

Intro:રાજકોટમાં ફરી સામે આયુષ્યમાન કૌભાંડ, 9 હજાર નકલી કાર્ડ જપ્ત

રાજકોટ: રાજકોટમાં અગાઉ ડુપ્લીકેટ આયુષ્ય મન કાર્ડ કાઢી આપવાની ઘટના હજુ સમી નથી ત્યાં ફરી આ પ્રકારનું કૌભાંડ રાજકોટ જિલ્લામાં સામે આવ્યું છે. રાજકોટ જિલ્લામાં અંદાજીત 9 હજાર જેટલા આવા બોગસ આયુષ્યમાન કાર્ડ નીકળ્યા છે. જે અંગેની જાણ રાજકોટ જિલ્લા અધિકારીને થતા તેમના દ્વારા તાત્કાલિક કૌભાંડ આચરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. એક જ આઈ.ડીનો ઉપયોગ કરી આયુષ્યમાન કાર્ડની વિગતોમાં એક જ પરિવારના નામે 200 કે તેથી વધુ લોકોના નામ જોડીને નવા કાર્ડ કાઢી આપવામાં આવતા હતા. જે કૌભાંડનો પર્દાફાશ થયા બાદ તાત્કાલિક 9 જેટલા ઓપરેટરોને છુટા કરી દેવાયા છે. જ્યારે કૌભાંડની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. આ સાથે જ જે લોકો કૌભાંડમાં સામેલ હિય તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવનાર છે.

બાઈટ: ડો. મિતેષ ભંડેરી, જિલ્લા આરોગ્ય અધિકારી, રાજકોટBody:રાજકોટમાં ફરી સામે આયુષ્યમાન કૌભાંડ, 9 હજાર નકલી કાર્ડ જપ્તConclusion:રાજકોટમાં ફરી સામે આયુષ્યમાન કૌભાંડ, 9 હજાર નકલી કાર્ડ જપ્ત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.