ETV Bharat / state

‘વાયુ’ વાવાઝોડાના પગલે ગોંડલના અક્ષર મંદિરે તૈયાર કર્યા 15 હજાર ફૂડ પેકેટ્સ

રાજકોટઃ  જિલ્લામાં આવેલા ગોંડલના શ્રી અક્ષર મંદિર દ્વારા વાયુ વાવાઝોડાના પગલે બચાવ કામગીરીના ભાગરૂપે 15 હજાર ફૂડ પેકેટ્સ તૈયાર કરાયા છે.

author img

By

Published : Jun 13, 2019, 12:52 PM IST

"વાયુ" વાવાઝોડાના પગલે ગોંડલના અક્ષર મંદિર દ્વારા ફૂડપેકેટ તૈયાર કરાયા

ગુજરાતમાં 12 થી13 જૂનના દરમિયાન વાયુ વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ હતી. જેના કારણે સમગ્ર રાજ્યમાં લોકસુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિવિધ ટીમોને સતર્ક કરવામાં આવી હતી. તો દરિયાઇ વિસ્તારોનેમાં આવતા ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

‘વાયુ’ વાવાઝોડાના પગલે ગોંડલના અક્ષર મંદિરે તૈયાર કર્યા 15 હજાર ફૂડ પેકેટ્સ

લોકસેવા માટે કેટલીક ધાર્મિક સેવાભાવી સંસ્થાઓએ સહકાર આપ્યો હતો.જેમાં ગોંડલના અક્ષર મંદિર દ્વારા અસરગ્રસ્તો માટે 15 હજાર જેટલા ફૂડપેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. બુંદી અને ગાંઠીયાના કુલ 15 હજાર જેટલા ફૂડ પેકેટ અક્ષર મંદિરના 450 જેટલી સ્વયંસેવિકાઓએ અને 60 જેટલા સ્વયંસેવકોએ તૈયાર કર્યા હતા.

ગુજરાતમાં 12 થી13 જૂનના દરમિયાન વાયુ વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ હતી. જેના કારણે સમગ્ર રાજ્યમાં લોકસુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિવિધ ટીમોને સતર્ક કરવામાં આવી હતી. તો દરિયાઇ વિસ્તારોનેમાં આવતા ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

‘વાયુ’ વાવાઝોડાના પગલે ગોંડલના અક્ષર મંદિરે તૈયાર કર્યા 15 હજાર ફૂડ પેકેટ્સ

લોકસેવા માટે કેટલીક ધાર્મિક સેવાભાવી સંસ્થાઓએ સહકાર આપ્યો હતો.જેમાં ગોંડલના અક્ષર મંદિર દ્વારા અસરગ્રસ્તો માટે 15 હજાર જેટલા ફૂડપેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. બુંદી અને ગાંઠીયાના કુલ 15 હજાર જેટલા ફૂડ પેકેટ અક્ષર મંદિરના 450 જેટલી સ્વયંસેવિકાઓએ અને 60 જેટલા સ્વયંસેવકોએ તૈયાર કર્યા હતા.

Intro:રાજકોટ જિલ્લા ના ગોંડલ માં શ્રી અક્ષર મંદિર દ્વારા વાયુ વાવાઝોડાના પગલે બચાવ કામગીરીના ભાગરૂપે 15 હજાર ફૂડ પેકેટ્સ તૈયાર કરાયા.


ગુજરાત રાજ્યમાં આગામી તારીખ 12 અને 13 જૂનના રોજ વાયુ ચક્રવાત ની અસર જોવા મળવાની છે. આ ચક્રવાતથી વધુ કોઈ નુકસાન ન થાય તે માટે સરકારશ્રી દ્વારા પણ તમામ પ્રકારના સાવચેતીના પગલા લેવાઈ રહ્યા છે. તે અંતર્ગત અસરગ્રસ્તો માટે ફૂડપેકેટ્સ બનાવવાની સૂચના પણ સરકારશ્રીએ જુદી જુદી ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓ ને આપી છે ગોંડલ માં આવેલ અક્ષર મંદિર દ્વારા પણ અસરગ્રસ્તો માટે 15 હજાર જેટલા ફૂડપેકેટસ તૈયાર કરવાની સેવા સ્વયંસેવકોએ કરી હતી ગરમાગરમ બુંદી અને ગાંઠિયા ના કુલ 15 હજાર જેટલા ફૂડપેકેટ્સ અક્ષર મંદિરના ૪૫૦ જેટલા મહિલા સ્વયંસેવિકાઓ અને ૬૦ જેટલા પુરુષ સ્વયંસેવકોએ તૈયાર કર્યા હતા.





Body:બાઈટ :- પરેશભાઈ કાપડીયા (BAPS - સત્સંગી)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.