ETV Bharat / state

કમોસમી વરસાદને લીધે શાકભાજીમાં નુકશાન થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું - Rain in the Dhoraji

રાજકોટ: ભુખી ગામમાં હાલ પડી રહેલા કમોસમી વરસાદથી શાકભાજીમાં નુકશાન થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. વરસાદના કારણે ખેડૂતોને મગફળી, કપાસ અને શાકભાજીમાં નુકશાન થયુ હતું. તેથી ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

etv bharat
author img

By

Published : Nov 6, 2019, 3:56 AM IST

ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી મેઘરાજાએ માઝા મૂકી છે. ત્યારે બે-ત્રણ માસથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. તેના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે તમામ પાકો નિષ્ફળ ગયાં છે. ધોરાજી પંથકમાં પણ વધુ વરસાદ પડવાને કારણે ખેતરોમાં પાણી ભરાયા હતાં અને મગફળી, કપાસ તથા અન્ય પાકને નુકશાન થયું હતું. હાલ કમોસમી વરસાદને કારણે શાકભાજી પણ બાકાત નથી. ટમેટા, દુધી જેવાં શાકભાજીને પણ નુકશાન થયું છે.

કમોસમી વરસાદને લીધે શાકભાજીમાં નુકશાન થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું

ખેડૂતોને લીલો દુષ્કાળ પડ્યો હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. બજારમાં કે માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીના ભાવો જોઈએ એટલા મળતાં નથી. કમોસમી વરસાદને કારણે 50 ટકા ભાવો થઈ ગયા છે અને હાલ શાકભાજીમાં આવક ન હોવાથી શાકભાજીના ભાવો પણ વધ્યા છે.

ખેડૂતો પાસે હવે નવા વાવેતરો માટે મજુરો તથા બિયારણો, જંતુનાશક દવાઓના રૂપિયા રહ્યા નથી. હાલ કમોસમી વરસાદને કારણે શાકભાજીમાં પણ લીલો દુકાળ જોવા મળ્યો હતો. જ્યારે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. ખેડૂતો હવે ખેતરોમાં મજુરોને કાઢીને પોતે મંજૂરી કામ કરતા નજરે ચડે છે. ખેડૂતોની પરિસ્થિતિ હાલ ખુબ જ ખરાબ થઈ છે. અત્યારે જગતનો તાત મુંઝવણમાં મુકાઈ ગયો છે. જેથી જગતનો તાત હવે સરકાર પાસે આસ રાખીને બેઠો છે તેમજ ખેડૂતોની વ્હારે રાજ્ય સરકાર આવે તેવી આશા ખેડૂતો રાખી રહ્યાં છે.

ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી મેઘરાજાએ માઝા મૂકી છે. ત્યારે બે-ત્રણ માસથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. તેના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે તમામ પાકો નિષ્ફળ ગયાં છે. ધોરાજી પંથકમાં પણ વધુ વરસાદ પડવાને કારણે ખેતરોમાં પાણી ભરાયા હતાં અને મગફળી, કપાસ તથા અન્ય પાકને નુકશાન થયું હતું. હાલ કમોસમી વરસાદને કારણે શાકભાજી પણ બાકાત નથી. ટમેટા, દુધી જેવાં શાકભાજીને પણ નુકશાન થયું છે.

કમોસમી વરસાદને લીધે શાકભાજીમાં નુકશાન થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું

ખેડૂતોને લીલો દુષ્કાળ પડ્યો હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. બજારમાં કે માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીના ભાવો જોઈએ એટલા મળતાં નથી. કમોસમી વરસાદને કારણે 50 ટકા ભાવો થઈ ગયા છે અને હાલ શાકભાજીમાં આવક ન હોવાથી શાકભાજીના ભાવો પણ વધ્યા છે.

ખેડૂતો પાસે હવે નવા વાવેતરો માટે મજુરો તથા બિયારણો, જંતુનાશક દવાઓના રૂપિયા રહ્યા નથી. હાલ કમોસમી વરસાદને કારણે શાકભાજીમાં પણ લીલો દુકાળ જોવા મળ્યો હતો. જ્યારે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. ખેડૂતો હવે ખેતરોમાં મજુરોને કાઢીને પોતે મંજૂરી કામ કરતા નજરે ચડે છે. ખેડૂતોની પરિસ્થિતિ હાલ ખુબ જ ખરાબ થઈ છે. અત્યારે જગતનો તાત મુંઝવણમાં મુકાઈ ગયો છે. જેથી જગતનો તાત હવે સરકાર પાસે આસ રાખીને બેઠો છે તેમજ ખેડૂતોની વ્હારે રાજ્ય સરકાર આવે તેવી આશા ખેડૂતો રાખી રહ્યાં છે.

Intro:એન્કર : રાજકોટ જીલ્લાના ના ભુખી ગામે કમૌસમી વરસાદ ને કારણે શાકભાજી માં નુકશાન થતાં ખેડૂતો મા ચિંતા નું મોજું ફરી વળ્યું

વિઓ : ગુજરાત માં છેલ્લા ઘણાં સમય થી મેઘરાજા એ માઝા મૂકી છે બે ત્રણ માસ થી મેઘરાજા એ મનમુકી ને કારણે ખેડૂતો ને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે તમામ પાકો નિષ્ફળ ગયાં છે ત્યારે ધોરાજી પંથકમાં પણ વધું વરસાદ પડવાને કારણે ખેતરોમાં પાણી ભરાયા હતાં અને મગફળી કપાસ તથા અન્ય પાક નુકશાન થવા પામ્યુ હતું અને હાલ ક મૌસમી વરસાદ ને કારણે શાકભાજી પણ બાકાત નથી શાકભાજી માં ટમેટા દુધી જેવાં શાકભાજી ને પણ નુકશાન થવા પામ્યુ છે ખેડૂતો ને લીલો દુષ્કાળ પડ્યો હોય એવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે તમામ શાકભાજી માંથી લગભગ શાકભાજી ને પણ નુકશાન થવા પામ્યુ છે બજારમાં કે માર્કેટીંગ યાર્ડ માં શાકભાજી ના ભાવો જોઈએ એટલા મળતાં નથી ક મૌસમી વરસાદ ને કારણે પંચાસ ટકા ભાવો થઈ ગયાં અને હાલ અને હાલ શાકભાજી માં આવક ન હોવાથી શાકભાજી માં ભાવો પણ વધ્યા છે  ખેડૂત ભૂખી ગામે રહેતાં ખેડૂતોને હવે નવાં વાવેતરો માટે તથા મજુરો માટે તથા બિયારણો જંતુનાશક દવાઓ નાં રૂપિયા હાલ ખેડૂતો પાસે રહયાં નથી ઉછીઉધારી કરેલ રૂપિયા માટે હવે ખેડૂતો પાસે રૂપિયા રહયાં નથી હાલ કમૌસમી વરસાદ ને કારણે શાકભાજી માં પણ લીલો દુકાળ જોવાં મળ્યો હતો જ્યારે ખેડૂતો ને પડતાં પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી હતી ખેડૂતો એ હવે ખેતરોમાં મજુરો ને કાઢી ને પોતે મંજૂરી કામ કરતાં નજરે ચડે છે ખેડૂતો ની પરિસ્થિતિ હાલ ખુબ જ ખરાબ થવાં પામી છે અત્યારે જગત નો તાત મુંઝવણ માં મુકાઈ ગયો છે નવું વાવેતર કરવા માટે રૂપિયા નથી જેથી જગત નો તાત હવે સરકાર પાસે આસ રાખીને બેઠો છે અને ખેડૂતો ની વ્હારે રાજ્ય સરકાર આવે તેવી આશા ખેડૂતો રાખી રહયાં છે.Body:બાઈટ - ૦૧ - લાભબેન (ખેડૂત)

બાઈટ - ૦૨ - ગોવિંદભાઇ ચાવડા - (ભૂખી,સરપંચ)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.