ETV Bharat / state

વાયુ વાવાઝોડાને લઈને વીજ તંત્ર એલર્ટ, ઉર્જાપ્રધાને અધિકારી સાથે બેઠક યોજી

રાજકોટ: રાજ્યમાં અને તેમાં પણ ખાસ તો સૌરાષ્ટ્ર દરિયા કિનારાના વિસ્તારમાં વાયુ વાવાઝોડાની અસર થવાની છે. ત્યારે તેને લઈને કોઈ મોટી જાનહાનિ થાય નહીં તેમજ લોકોની સલામતી માટે વિવિધ વિભાગો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

author img

By

Published : Jun 12, 2019, 8:46 PM IST

વાયુ વાવાઝોડાને લઈને વીજ તંત્ર એલર્ટ

શહેર વીજ તંત્ર દ્વારા વાયુ વાવાઝોડા દરમિયાન જે પરિસ્થિતિ ઉદ્દભવે તેને પહોંચી વળવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. જેને લઈને અલગ-અવગ ટીમો બનાવવામાં આવી છે. આ વાયુ વાવાઝોડુ જે વિસ્તારમાં વધારે અસર કરશે, ત્યાં આ ટીમોને કાર્યરત કરવામાં આવશે. આ સાથે જ વીજ તંત્ર અને વીજ પુરવઠા તંત્ર ખોરવાઈ નહીં, તે માટેની વ્યવસ્થા પમ કરી દેવામાં આવી છે.

વાયુ વાવાઝોડાને લઈને વીજ તંત્ર એલર્ટ

રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલ રાજકોટ ખાતે આવેલી PGVCLની ઓફીસ ખાતે બેઠક યોજી હતી. સાથે જ ક્યાં-ક્યાં વિસ્તારમાં કઈ વસ્તુઓની જરૂર પડશે, જે અંગેની ચર્ચા કરીને વધારાની ટીમો મંગાવવામાં આવી છે.

શહેર વીજ તંત્ર દ્વારા વાયુ વાવાઝોડા દરમિયાન જે પરિસ્થિતિ ઉદ્દભવે તેને પહોંચી વળવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. જેને લઈને અલગ-અવગ ટીમો બનાવવામાં આવી છે. આ વાયુ વાવાઝોડુ જે વિસ્તારમાં વધારે અસર કરશે, ત્યાં આ ટીમોને કાર્યરત કરવામાં આવશે. આ સાથે જ વીજ તંત્ર અને વીજ પુરવઠા તંત્ર ખોરવાઈ નહીં, તે માટેની વ્યવસ્થા પમ કરી દેવામાં આવી છે.

વાયુ વાવાઝોડાને લઈને વીજ તંત્ર એલર્ટ

રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલ રાજકોટ ખાતે આવેલી PGVCLની ઓફીસ ખાતે બેઠક યોજી હતી. સાથે જ ક્યાં-ક્યાં વિસ્તારમાં કઈ વસ્તુઓની જરૂર પડશે, જે અંગેની ચર્ચા કરીને વધારાની ટીમો મંગાવવામાં આવી છે.

Intro:વાયુ વાવાઝોડાને લઈને વીજ તંત્ર એલર્ટ, ઉર્જાપ્રધાને અધિકારી સાથે બેઠક યોજી

રાજકોટઃ રાજ્યમાં અને એમાં પણ ખાસ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં વાયુ વાવાઝોડું આવનાર છે. જેને લઈને કોઈ મોટી જાનહાનિ ન થાય અને લોકોની સલામતી માટે વિવિધ વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી છે. ત્યારે વીજ તંત્ર દ્વારા વાયુ વાવઝોડા દરમિયાન જે પરિસ્થિતિ ઉદ્દભવે તેને પહોંચી વળવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. જેને લઈને અલગ અલગ ટિમો બનાવાઈ છે જે વાયુ જે વિસ્તારમાં વધારે અસર કરશે ત્યાં મોકલવામાં આવી છે. આ સાથે જ વીજ તંત્ર દ્વારા વિજ પુરવઠો ખોરવાઈ નહિ તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે રાજ્યના ઊર્જાપ્રધાન સૌરાભ પટેલ રાજકોટ ખાતે પીજીવીસીએલની ઓફીસ ખાતે એક બેઠક યોજી હતી અને સૌરાષ્ટ્રના ક્યાં ક્યાં વિસ્તારમાં શુ શુ જરૂર પડશે તે અંગેની ચર્ચા કરી વધારાની ટિમો મંગવી છે.

બાઈટ- સૌરાભ પટેલ, ઊર્જાપ્રધાન


Body:વાયુ વાવાઝોડાને લઈને વીજ તંત્ર એલર્ટ, ઉર્જાપ્રધાન ત્રણ દિવસ રાજકોટમાં રહેશે

રાજકોટઃ રાજ્યમાં અને એમાં પણ ખાસ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં વાયુ વાવાઝોડું આવનાર છે. જેને લઈને કોઈ મોટી જાનહાનિ ન થાય અને લોકોની સલામતી માટે વિવિધ વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી છે. ત્યારે વીજ તંત્ર દ્વારા વાયુ વાવઝોડા દરમિયાન જે પરિસ્થિતિ ઉદ્દભવે તેને પહોંચી વળવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. જેને લઈને અલગ અલગ ટિમો બનાવાઈ છે જે વાયુ જે વિસ્તારમાં વધારે અસર કરશે ત્યાં મોકલવામાં આવી છે. આ સાથે જ વીજ તંત્ર દ્વારા વિજ પુરવઠો ખોરવાઈ નહિ તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે રાજ્યના ઊર્જાપ્રધાન સૌરાભ પટેલ રાજકોટ ખાતે પીજીવીસીએલની ઓફીસ ખાતે એક બેઠક યોજી હતી અને સૌરાષ્ટ્રના ક્યાં ક્યાં વિસ્તારમાં શુ શુ જરૂર પડશે તે અંગેની ચર્ચા કરી વધારાની ટિમો મંગવી છે.

બાઈટ- સૌરાભ પટેલ, ઊર્જાપ્રધાન


Conclusion:વાયુ વાવાઝોડાને લઈને વીજ તંત્ર એલર્ટ, ઉર્જાપ્રધાન ત્રણ દિવસ રાજકોટમાં રહેશે

રાજકોટઃ રાજ્યમાં અને એમાં પણ ખાસ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં વાયુ વાવાઝોડું આવનાર છે. જેને લઈને કોઈ મોટી જાનહાનિ ન થાય અને લોકોની સલામતી માટે વિવિધ વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી છે. ત્યારે વીજ તંત્ર દ્વારા વાયુ વાવઝોડા દરમિયાન જે પરિસ્થિતિ ઉદ્દભવે તેને પહોંચી વળવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. જેને લઈને અલગ અલગ ટિમો બનાવાઈ છે જે વાયુ જે વિસ્તારમાં વધારે અસર કરશે ત્યાં મોકલવામાં આવી છે. આ સાથે જ વીજ તંત્ર દ્વારા વિજ પુરવઠો ખોરવાઈ નહિ તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે રાજ્યના ઊર્જાપ્રધાન સૌરાભ પટેલ રાજકોટ ખાતે પીજીવીસીએલની ઓફીસ ખાતે એક બેઠક યોજી હતી અને સૌરાષ્ટ્રના ક્યાં ક્યાં વિસ્તારમાં શુ શુ જરૂર પડશે તે અંગેની ચર્ચા કરી વધારાની ટિમો મંગવી છે.

બાઈટ- સૌરાભ પટેલ, ઊર્જાપ્રધાન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.