ETV Bharat / state

કાગવડના ખોડલધામ મંદિરે પ્રકાશપર્વની રંગબેરંગી સજાવટ

author img

By

Published : Oct 27, 2019, 1:43 PM IST

કાગવડઃ બીરાજમાન‘માં ખોડલ’ના આંગણ ખોડલધામ ખાતે દિપાવલીના પર્વ નિમિત્તે રંગબેરંગી રોશની સાથે તહેવારોમાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે, જેને ધ્યાનમાં રાખી સ્વયંસેવકોની ફોજ પણ વ્યવસ્થામાં તૈનાત કરવામા આવી છે.

કાગવડના ખોડલધામ મંદિરે દિપાવલીના તહેવાર નિમીતે રંગબેરંગી સજાવટ

કાગવડ ના ખોડલધામ મંદિરે દિપાવલીના તહેવાર નિમીતે રંગબેરંગી સજાવટ સાથે દર્શનાર્થીઓ વ્યવસ્થિત દર્શન કરી શકે તે માટે સ્વયં સેવકોની ફોજ તૈનાત કરાઈ છે.

કાગવડના ખોડલધામ મંદિરે દિપાવલીના તહેવાર નિમીતે રંગબેરંગી સજાવટ
કાગવડના ખોડલધામ મંદિરે દિપાવલીના તહેવાર નિમીતે રંગબેરંગી સજાવટ

કાગવડ ખોડલધામ મંદિરે દિપાવલીના પર્વ તહેવાર નિમીતે ‘માં ખોડલ’ના વિશીષ્ટ અદ્‌ભુત શણગાર સજાવવામાં આવ્યા છે. ત્યારે મંદિરના પંટાગણમાં તમામ બિલ્ડીંગોમાં રંગબેરંગી રોશનીથી શણગાવવામાં આવેલ છે. દુર દુરથી પધારેલ દર્શનાર્થીઓ‘માં ખોડલ’ના દર્શન શાંતીથી કરી શકે તે માટે 5000થી વધુ સ્વયંસેવકો ખડે પગે સેવા આપી રહ્યા છે. જ્યારે દર્શનાર્થીઓને કંઇ અગવડ ન થાય તે માટે દરરોજના અંદાજીત 15000 વધુ પ્રસાદીના પેકેટ તૈયાર કરવામાં આવેલ છે.

કાગવડ ના ખોડલધામ મંદિરે દિપાવલીના તહેવાર નિમીતે રંગબેરંગી સજાવટ સાથે દર્શનાર્થીઓ વ્યવસ્થિત દર્શન કરી શકે તે માટે સ્વયં સેવકોની ફોજ તૈનાત કરાઈ છે.

કાગવડના ખોડલધામ મંદિરે દિપાવલીના તહેવાર નિમીતે રંગબેરંગી સજાવટ
કાગવડના ખોડલધામ મંદિરે દિપાવલીના તહેવાર નિમીતે રંગબેરંગી સજાવટ

કાગવડ ખોડલધામ મંદિરે દિપાવલીના પર્વ તહેવાર નિમીતે ‘માં ખોડલ’ના વિશીષ્ટ અદ્‌ભુત શણગાર સજાવવામાં આવ્યા છે. ત્યારે મંદિરના પંટાગણમાં તમામ બિલ્ડીંગોમાં રંગબેરંગી રોશનીથી શણગાવવામાં આવેલ છે. દુર દુરથી પધારેલ દર્શનાર્થીઓ‘માં ખોડલ’ના દર્શન શાંતીથી કરી શકે તે માટે 5000થી વધુ સ્વયંસેવકો ખડે પગે સેવા આપી રહ્યા છે. જ્યારે દર્શનાર્થીઓને કંઇ અગવડ ન થાય તે માટે દરરોજના અંદાજીત 15000 વધુ પ્રસાદીના પેકેટ તૈયાર કરવામાં આવેલ છે.

Intro:કાગવડ ના ખોડલધામ મંદિરે દિપાવલીના તહેવાર નિમીતે  રંગબેરંગી સજાવટ સાથે દર્શનાર્થીઓ વ્યવસ્થિત દર્શન કરી શકે તે માટે સ્વયં સેવકોની ફોજ તૈનાત.


એન્કર :- કાગવડ ગામે બીરાજમાન ‘માં ખોડલ’ના ધામ ખોડલધામ ખાતે દિપાવલીના પર્વ નિમીતે રંગબેરંગી રોશની સાથે તહેવારોમાં દર્શનાર્થીઓ ઉમટી પડે ત્યારે સ્વયંસેવકોની ફોજ પણ વ્યવસ્થામાં તૈનાત થઇ ગઇ છે.

વિઓ :- કાગવડ ખોડલધામ મંદિરે દિપાવલીના પર્વ તહેવાર નિમીતે ‘માં ખોડલ’ના વિશીષ્ટ અદ્‌ભુત શણગાર સજાવવામાં આવ્યા છે, ત્યારે મંદિરના પંટાગણમાં તમામ બિલ્ડીંગોમાં રંગબેરંગી રોશનીથી શણગાવવામાં આવેલ છે. દુર દુરથી પધારેલ દર્શનાર્થીઓ‘માં ખોડલ’ના દર્શન શાંતીથી કરી શકે તે માટે પ૦૦૦થી વધુ સ્વયંસેવકો ખડે પગે સેવા આપી રહ્યા છે. જ્યારે દર્શનાર્થીઓને કંઇ અગવડ ન થાય તે માટે દરરોજના અંદાજીત ૧પ૦૦૦ વધુ પ્રસાદીના પેકેટ તૈયાર કરવામાં આવેલ છે. દિપાવલીના વેકેશનમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કોઇપણ દર્શનાર્થીઓ તથા ધ્વજા રોહણના યજમાનોને તેમના વાહન પા‹કગો માટે પણ અલગ અલગ રૂટ તૈયાર કરી સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે.Body:ફોટો સ્ટોરી...Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.