ETV Bharat / state

રાજકોટમાં રોજગાર ભરતીમેળાનો ઉદ્ઘાટન કરાયું - Cabinet Minister Jayesh Radadia latest Statement in rajkot

રાજકોટઃ શહેરમાં ITI ખાતે રોજગાર ભરતી મેળાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા હાજર રહ્યાં હતા. કાર્યક્રમ બાદ તેમણે ડુંગળીના ભાવ અંગે નિવેદન આપ્યું હતું કે, "હાલ ડુંગળીના વધતાં ભાવથી સૌ કોઈ પરેશાન છે. ભાવો કાબૂમાં લેવા માટે તંત્ર પૂરતા પ્રયત્ન કરી રહ્યું છે. આ એક લાંબી પ્રક્રિયા છે, જેમાં થોડો સમય લાગશે. પણ પરિણામ ચોક્કસ જોવા મળશે."

રાજકોટમાં રોજગાર ભરતીમેળાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો, કેબિનેટ પ્રધાન રહ્યાં હાજર
author img

By

Published : Sep 27, 2019, 2:39 PM IST

રાજકોટમાં યાજાયેલાં રોજગાર ભરતી મેળાના ઉદ્ઘાટન સમારોહમાં કેબિનેટ પ્રધાન હાજર રહ્યાં હતા. તેમણે વિદ્યાર્થીઓને રોજગાર મેળાની અંગે વિગતો આપી રોજગાર માટે સક્ષમ થવા માટેની શીખામણ આપી હતી.

રાજકોટમાં રોજગાર ભરતીમેળાનો ઉદ્ઘાટન કરાયું

કાર્યક્રમ બાદ પત્રકારો સાથે તેમણે રોજગાર મેળાના વખાણ કરીને સરકારની કામગીરીને વધાવી હતી. ત્યારબાદ ખેડૂતો અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, આ વખતે મગફળીના ભાવમાં સારો એવો વધારો થયો છે. જેનાથી ખેડૂતો ફાયદો થશે. રહી વાત ટેકાના ભાવની તો તેની સરકાર ખેડૂતોની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે. જે તેમના હિતમાં હશે.

વધતાં ડુંગળીના ભાવ અંગે જણાવ્યું હતું કે, "અતિવૃષ્ટિના કારણે ડુંગળીના ભાવ વધ્યાં છે. જેને કાબૂમાં લેવામાં સરકાર પૂરતાં પ્રયત્નો કરી રહી છે. "

ઉલ્લેખનીય છે કે, દિવસેને દિવસે વધતાં ડુંગળીના ભાવના કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જેથી કેબિનેટ પ્રધાન તંત્રનો વિરોધ કરતાં જોવા મળ્યો હતો.

આમ, રોજગાર મેળામાં હાજર રહેલાં કેબિનેટ પ્રધાન તંત્રની કામગીરીને ખેડૂતો તરફી ગણાવીને સરકારનો બચાવ કરતાં જોવા મળ્યા હતાં.

રાજકોટમાં યાજાયેલાં રોજગાર ભરતી મેળાના ઉદ્ઘાટન સમારોહમાં કેબિનેટ પ્રધાન હાજર રહ્યાં હતા. તેમણે વિદ્યાર્થીઓને રોજગાર મેળાની અંગે વિગતો આપી રોજગાર માટે સક્ષમ થવા માટેની શીખામણ આપી હતી.

રાજકોટમાં રોજગાર ભરતીમેળાનો ઉદ્ઘાટન કરાયું

કાર્યક્રમ બાદ પત્રકારો સાથે તેમણે રોજગાર મેળાના વખાણ કરીને સરકારની કામગીરીને વધાવી હતી. ત્યારબાદ ખેડૂતો અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, આ વખતે મગફળીના ભાવમાં સારો એવો વધારો થયો છે. જેનાથી ખેડૂતો ફાયદો થશે. રહી વાત ટેકાના ભાવની તો તેની સરકાર ખેડૂતોની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે. જે તેમના હિતમાં હશે.

વધતાં ડુંગળીના ભાવ અંગે જણાવ્યું હતું કે, "અતિવૃષ્ટિના કારણે ડુંગળીના ભાવ વધ્યાં છે. જેને કાબૂમાં લેવામાં સરકાર પૂરતાં પ્રયત્નો કરી રહી છે. "

ઉલ્લેખનીય છે કે, દિવસેને દિવસે વધતાં ડુંગળીના ભાવના કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જેથી કેબિનેટ પ્રધાન તંત્રનો વિરોધ કરતાં જોવા મળ્યો હતો.

આમ, રોજગાર મેળામાં હાજર રહેલાં કેબિનેટ પ્રધાન તંત્રની કામગીરીને ખેડૂતો તરફી ગણાવીને સરકારનો બચાવ કરતાં જોવા મળ્યા હતાં.

Intro:Approved By Assignment Desk


કેબિનેટપ્રધાન જયેશ રાદડિયાનું ડુંગળીના ભાવ અંગે નિવેદન

રાજકોટઃ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા રાજકોટ આઇટીઆઈ ખાતે યોજાયેલા રોજગાર ભરતી મેળામાં ઉદ્ઘાટન સમયે ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે તેમને હાલ રાજ્યમાં વધી રહેલા ડુંગળીના ભાવ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ભાવ વધ્યો છે. જેના અંગે રાજ્ય સરકાર વિચારશે અને સ્ટોક અંગે પણ તપાસ કરશે. ઉલ્લેખનીય છે હાલ દિવસેને દિવસે ડુંગળીનો ભાવ વધી રહ્યો છે જેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ મગફળી ખરીદી અંગે પણ કેબિનેટ પ્રધાન દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું.

બાઈટ- જયેશ રાદડિયા, કેબિનેટપ્રધાન




Body:કેબિનેટપ્રધાન જયેશ રાદડિયાનું ડુંગળીના ભાવ અંગે નિવેદન


Conclusion:કેબિનેટપ્રધાન જયેશ રાદડિયાનું ડુંગળીના ભાવ અંગે નિવેદન
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.