ETV Bharat / state

રાજકોટમાં ખેડૂતોના ઉપવાસનો ત્રીજો દિવસ, 2ની તબિયત લથડી

રાજકોટઃ માર્કેટિંગ યાર્ડ ખાતે કિસાન સંઘના ખેડૂતો અને વેપારી એસોસિએશનના સભ્યોના આમરણાંત ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે ત્રણ ઉપવાસકર્તાઓની તબિયત લથડી છે.

hd
author img

By

Published : Jun 8, 2019, 1:57 PM IST

રાજકોટમાં ખેડૂતો દ્વારા વીમા કંપનીઓને જગાડવા માટે ઢોલ-નગારા વગાડવામાં આવ્યા હતા.

ધારાસભ્ય લલિત વસોયા પહોંચ્યા ઉપવાસ સ્થળે
ધારાસભ્ય લલિત વસોયા પહોંચ્યા ઉપવાસ સ્થળે

જિલ્લામાં ખેડૂતોને પાક વીમો, ચેક ડેમોનું રીનોવેશન અને યાર્ડમાં ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. જે અંતર્ગત છેલ્લા ત્રણ દિવસથી તેમના ઉપવાસ આંદોલન ચાલી રહ્યાં છે. આજે ઉપવાસ પર બેઠએલા કિશોર સગપરિયા અને કિશોર લકકડની હાલત લથડી હતી. જેથી 108ની ટીમ યાર્ડ ખાતે પહોંચી સારવાર કરી હતી.

રાજકોટમાં ખેડૂતોના ઉપવાસનો ત્રીજો દિવસ, 2ની તબિયત લથડી
રાજકોટમાં ખેડૂતોના ઉપવાસનો ત્રીજો દિવસ, 2ની તબિયત લથડી

ખેડૂત અને કોંગ્રેસ નેતા તેમજ ધારાસભ્ય લલિત વસોયા સહિતના નેતાઓ દ્વારા ઉપવાસી છાવણઈની મુલાકાત લેવામાં આવી હતી.

ખેડૂતોએ ઢોલ-નાગારા વગાડી વિરોધ નોંધાવ્યો

રાજકોટમાં ખેડૂતો દ્વારા વીમા કંપનીઓને જગાડવા માટે ઢોલ-નગારા વગાડવામાં આવ્યા હતા.

ધારાસભ્ય લલિત વસોયા પહોંચ્યા ઉપવાસ સ્થળે
ધારાસભ્ય લલિત વસોયા પહોંચ્યા ઉપવાસ સ્થળે

જિલ્લામાં ખેડૂતોને પાક વીમો, ચેક ડેમોનું રીનોવેશન અને યાર્ડમાં ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. જે અંતર્ગત છેલ્લા ત્રણ દિવસથી તેમના ઉપવાસ આંદોલન ચાલી રહ્યાં છે. આજે ઉપવાસ પર બેઠએલા કિશોર સગપરિયા અને કિશોર લકકડની હાલત લથડી હતી. જેથી 108ની ટીમ યાર્ડ ખાતે પહોંચી સારવાર કરી હતી.

રાજકોટમાં ખેડૂતોના ઉપવાસનો ત્રીજો દિવસ, 2ની તબિયત લથડી
રાજકોટમાં ખેડૂતોના ઉપવાસનો ત્રીજો દિવસ, 2ની તબિયત લથડી

ખેડૂત અને કોંગ્રેસ નેતા તેમજ ધારાસભ્ય લલિત વસોયા સહિતના નેતાઓ દ્વારા ઉપવાસી છાવણઈની મુલાકાત લેવામાં આવી હતી.

ખેડૂતોએ ઢોલ-નાગારા વગાડી વિરોધ નોંધાવ્યો
રાજકોટમાં ખેડૂતોના આમરણાંત ઉપવાસનો ત્રીજો દિવસ, બે ખેડૂતોની તબિયત લથળી

રાજકોટઃ રાજકોટના માર્કેટિંગ યાર્ડ ખાતે કિસાન સંઘના ખેડૂતો અને વેપારી એસોસિએશનના સભ્યો આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે. જેનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે આજે ત્રીજા દિવસે બે ખેડૂતોની હાલત નાજુક જણાઈ આવે છે. ઉપવાસ પર બેસેલા કિશોર સગપરિયા અને કિશોર લકકડની હાલત લથડતા 108ની ટિમ યાર્ડ ખાતે પહોંચીને સારવાર કરી હતી. આજે યાર્ડ ખાટ્વિ ખેડૂતો દ્વારા ઢોલ-નગારા અને ઝાલર વગાડીને વીમા કંપનીઓને જગાડવાનો પ્રયાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રાજકોટ જિલ્લામાં ખેડૂતોને પાક વીમો, ચેક ડેમોનું રીનોવેશન અને યાર્ડમાં ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ સાથે કિસાન સંઘના ખેડૂતો અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશન આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. આજે ઉપવાસ આંદોલનનો ત્રીજો દિવસ છે. ત્યારે આજે ખેડૂતો દ્વારા વીમા કંપનીઓને જગાડવા માટે ઢોલ નગારા વગાડવામાં આવ્યા હતા. આજે કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા સહિતના નેતાઓ દ્વારા ઊપવાસી છાવણીની મુલાકાત લેવામાં આવી હતી. બીજી તરફ ઉપવાસ પર ઉતરેલા ખેડૂતોમાંથી બે ખેડૂતોની તબિયત લથળી હતી. તેમજે સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.