ETV Bharat / state

રાજકોટમાં જનજાગૃતિ અને અકસ્માત નિવારણ અર્થે બેઠક યોજાઇ

author img

By

Published : Mar 25, 2021, 8:08 AM IST

રાજકોટમાં પોલીસ કમિશ્નરના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજવમાં આવી હતી. વાહન અકસ્માત અટકાવવા માટે ખાસ અભિયાન હાથ ધર્યું હતું. તેમાં થયેલા કાર્યોની સમીક્ષા કરવા માટે આ મિટિંગ યોજવામાં આવી હતી.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ

  • પોલીસ કમિશ્નરના અધ્યક્ષસ્થાને મિટિગ યોજવામાં આવી
  • વાહન અકસ્માત અટકાવવા માટે ખાસ અભિયાન હાથ ધર્યું
  • ટ્રાફિકના અલગ-અલગ કરવામાં આવેલા કાર્યો અંતર્ગત બેઠક કરવામાં આવી


રાજકોટ : પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના અધ્યક્ષસ્થાને મિટિગ યોજવામાં આવી હતી. આ મિટિંગ રોડ સેફ્ટી, ટ્રાફિક નિયમન, જનજાગૃતિ અને અકસ્માત નિવારણ અર્થે કરવામાં આવેલી કામગીરી અર્થે કરી હતી. આ મિટિંગ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી રાજકોટ શહેર વાહન અકસ્માત અટકાવવા માટે ખાસ અભિયાન હાથ ધર્યું હતું. સંલગ્ન વિભાગ દ્વારા જે-તે સ્થળ પર જરૂરી સ્પીડ બ્રેકર, સ્પીડ બ્રેકર પટ્ટા, એલ.ઈ.ડી. લાઇટ લગાવવાની કામગીરી ચાલી રહી છે. હાલ અકસ્માતના પ્રમાણમાં ઘટાડો થયો હોવાનું CPએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : એલ.આર. ડી. મહિલાઓને ટ્રાફિકની સમજણ આપી વિશ્વ મહિલા દિવસની કરવામાં આવી ઉજવણી

ટ્રાફિકના અલગ-અલગ મુદ્દાઓના કરવામાં આવેલા કાર્યો અંતર્ગત બેઠક કરવામાં આવી


રાજકોટ શહેરમાં ટ્રાફિક સિગ્નલ ટાઈમિંગનો રોંગસાઇડ સહિત વિવિધ પાર્કિંગ ઝોન સ્થળો સહિતના મુદ્દેની કામગીરીની સમીક્ષા અંતર્ગત બેઠક કરવામાં આવી હતી. આ મિટિંગમાં ઝોન-1 DCP પ્રવિણકુમાર, ACP ટ્રાફિક પોલીસ ભરત ચાવડા, RTO અધિકારી લાઠીયા મહાનગરપાલિકા, એસ.ટી. વિભાગ, હાઈવે ઓથોરિટી GEB તથા માહિતી વિભાગ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ પણ વાંચો :સુરતની તમામ સ્કૂલોમાં ટ્રાફિક સપ્તાહને લઈને શપથવિધિ કરવામાં આવી

  • પોલીસ કમિશ્નરના અધ્યક્ષસ્થાને મિટિગ યોજવામાં આવી
  • વાહન અકસ્માત અટકાવવા માટે ખાસ અભિયાન હાથ ધર્યું
  • ટ્રાફિકના અલગ-અલગ કરવામાં આવેલા કાર્યો અંતર્ગત બેઠક કરવામાં આવી


રાજકોટ : પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના અધ્યક્ષસ્થાને મિટિગ યોજવામાં આવી હતી. આ મિટિંગ રોડ સેફ્ટી, ટ્રાફિક નિયમન, જનજાગૃતિ અને અકસ્માત નિવારણ અર્થે કરવામાં આવેલી કામગીરી અર્થે કરી હતી. આ મિટિંગ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી રાજકોટ શહેર વાહન અકસ્માત અટકાવવા માટે ખાસ અભિયાન હાથ ધર્યું હતું. સંલગ્ન વિભાગ દ્વારા જે-તે સ્થળ પર જરૂરી સ્પીડ બ્રેકર, સ્પીડ બ્રેકર પટ્ટા, એલ.ઈ.ડી. લાઇટ લગાવવાની કામગીરી ચાલી રહી છે. હાલ અકસ્માતના પ્રમાણમાં ઘટાડો થયો હોવાનું CPએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : એલ.આર. ડી. મહિલાઓને ટ્રાફિકની સમજણ આપી વિશ્વ મહિલા દિવસની કરવામાં આવી ઉજવણી

ટ્રાફિકના અલગ-અલગ મુદ્દાઓના કરવામાં આવેલા કાર્યો અંતર્ગત બેઠક કરવામાં આવી


રાજકોટ શહેરમાં ટ્રાફિક સિગ્નલ ટાઈમિંગનો રોંગસાઇડ સહિત વિવિધ પાર્કિંગ ઝોન સ્થળો સહિતના મુદ્દેની કામગીરીની સમીક્ષા અંતર્ગત બેઠક કરવામાં આવી હતી. આ મિટિંગમાં ઝોન-1 DCP પ્રવિણકુમાર, ACP ટ્રાફિક પોલીસ ભરત ચાવડા, RTO અધિકારી લાઠીયા મહાનગરપાલિકા, એસ.ટી. વિભાગ, હાઈવે ઓથોરિટી GEB તથા માહિતી વિભાગ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ પણ વાંચો :સુરતની તમામ સ્કૂલોમાં ટ્રાફિક સપ્તાહને લઈને શપથવિધિ કરવામાં આવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.