ETV Bharat / state

ઉનાળામાં શાકભાજીના ભાવ ઘટતા ખેડૂતોને મુશ્કેલીમાં મુકાયા - vegetables price decreased

પોરબંદરઃ હાલ ઉનાળાની સિઝનમાં પાણીની સમસ્યાના લીધે મહેનત કરી શાકભાજી ઉગાડતા ખેડૂતોમાં મુશ્કેલી સર્જાઈ છે. ખેડૂતોને ઉત્પાદન થાય છે પરંતુ તેની સામે શાકભાજીના યોગ્ય ભાવ નથી મળતા. સાથે જ મોટા ભાગના ખેડૂતો પોતાના ખેતરમાં શાકભાજી ઉગાડતા થયા છે. જેથી શાકભાજીના ઉત્પાદનમાં વધારો થાય છે. જેના લીધે શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

pbr
author img

By

Published : May 15, 2019, 12:13 PM IST

પોરબંદર જિલ્લાના ખેડૂત પરબતભાઈએ જણાવ્યું હતું કે, તેઓએ ખેતરમાં તુરિયાનું વાવેતર કર્યું છે. જેમાં ખરેખર મહેનત કરી દર ત્રીજા દિવસે પાણી પીવડાવવું પડે છે અને ઉત્પાદન ઉતારવા માટે મજૂરો પણ રાખવા પડે છે. જેને રુપિયા 1,000 સુધી આપવા પડે છે. પરંતુ તેની સામે બજાર ભાવ ઓછો મળે છે. 45 રૂપિયાના બદલે કિલોગ્રામના માત્ર 10 રૂપિયા જ મળે છે.

ઉનાળામાં શાકભાજીના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં

જ્યારે પોરબંદર માર્કેટિંગ યાર્ડના વેપારી જીગ્નેશ અટારાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને આ વખતે ખરેખર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભાવમાં સતત ઘટાડાના કારણે વાહન ભાડું પણ ખેડૂતોને મોંઘુ પડે છે.

જ્યારે અન્ય વેપારી સાજણભાઈ કારાવદરાએ જણાવ્યું હતું કે, આ વખતે ભીંડાના 10, રીંગણાના 5, ગુવારના 12, કારેલાના 15, તુરિયાના 15, મરચાના 15 અને દૂધીના માત્ર કિલોગ્રામે 2 રૂપિયા મળી રહ્યા છે. જે ગત ઉનાળા કરતા ખરેખર ઓછા છે. તો ઘણીવાર શાકભાજી વધારે હોય અને વેચાણ ન થાય તો તે શાકભાજી ગૌ શાળામાં જવા દેવામાં આવે છે.

પોરબંદર જિલ્લાના ખેડૂત પરબતભાઈએ જણાવ્યું હતું કે, તેઓએ ખેતરમાં તુરિયાનું વાવેતર કર્યું છે. જેમાં ખરેખર મહેનત કરી દર ત્રીજા દિવસે પાણી પીવડાવવું પડે છે અને ઉત્પાદન ઉતારવા માટે મજૂરો પણ રાખવા પડે છે. જેને રુપિયા 1,000 સુધી આપવા પડે છે. પરંતુ તેની સામે બજાર ભાવ ઓછો મળે છે. 45 રૂપિયાના બદલે કિલોગ્રામના માત્ર 10 રૂપિયા જ મળે છે.

ઉનાળામાં શાકભાજીના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં

જ્યારે પોરબંદર માર્કેટિંગ યાર્ડના વેપારી જીગ્નેશ અટારાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને આ વખતે ખરેખર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભાવમાં સતત ઘટાડાના કારણે વાહન ભાડું પણ ખેડૂતોને મોંઘુ પડે છે.

જ્યારે અન્ય વેપારી સાજણભાઈ કારાવદરાએ જણાવ્યું હતું કે, આ વખતે ભીંડાના 10, રીંગણાના 5, ગુવારના 12, કારેલાના 15, તુરિયાના 15, મરચાના 15 અને દૂધીના માત્ર કિલોગ્રામે 2 રૂપિયા મળી રહ્યા છે. જે ગત ઉનાળા કરતા ખરેખર ઓછા છે. તો ઘણીવાર શાકભાજી વધારે હોય અને વેચાણ ન થાય તો તે શાકભાજી ગૌ શાળામાં જવા દેવામાં આવે છે.

Intro:ઉનાળા માં શાકભાજી ના ભાવ ઘટ્યા ખેડૂતો મુશ્કેલી


હાલ ઉનાળા ની સિઝન હોય પરન્તુ પાણી ની સમસ્યા ના લીધે મહેનત કરી શાકભાજી ઉગાડતા ખેડૂતો માં મુશ્કેલી સર્જાઈ છે ઉત્પાદન થાય છે પરંતુ તેની સામે શાકભાજી ને યોગ્ય ભાવ નથી મળતા તો મોટા ભાગ ના ખેડૂતો પોતાના ખેતર માં શાકભાજી ઉગાડતા ઉત્પાદન માં વધારો થાય છે જેના લીધે શાકભાજી ના ભાવ માં ઘટાડો નોંધાયો છે

પોરબંદર જિલ્લા ના ખેડૂત પરબત ભાઈ એ જણાવ્યું હતુ કે તે ઓ ખેતર માં તુરિયા વાવ્યા છે જેમાં ખરે ખર મહેનત કરી દર ત્રણ
દિવસે પાણી પીવડાવુ પડે છે અને ઉત્પાદન ઉતારવા માટે મજૂરો પણ રાખવા પડે છે જે ને 1000 સુધી આપવા પડે છે પરંતું તેની સામે બજાર ભાવ ઓછો મળે છે 45 રૂપિયા ના બદલે કિલો ના માત્ર 10 રુપિયા જ મળે છે તો આ કેમ પોસાય !


Body:જ્યારે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ના વેપારી જીજ્ઞેશ અટારા એ જણાવ્યું હતું કે ખેડૂતો ને આ વખતે ખરેખર મુશ્કેલી નો સામનો કરવો પડે છે ભાવમાં સતત ઘટાડા ના કારણે વાહન ભાડું પણ ખેડૂતો ને માથે પડે છે

જ્યારે અન્ય વેપારી સાજણ ભાઈ કારાવદરાએ જણાવ્યું હતું કે આ વખતે ભીંડા ના 10 ,રીંગણા ના 5 ,ગુવાર ના 12,કારેલા ના 15,તુરિયા ના 15,મરચાના 15 અને દૂધી ના માત્ર કિલો એ 2 રૂપિયા મળી રહયા છે જે ગત ઉનાળા કરતા ખરે ખર ઓછા છે તો ઘણી વાર શાકભાજી વધારે હોય અને વેચાણ ન થાય તો તે શાકભાજી ગૌ શાળા માં જવા દેવામાં આવે છે


Conclusion:બાઈટ : પરબત ભાઈ ખેડૂત

બાઈટ :જીજ્ઞેશ ભાઈ અટારા વેપારી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.